શોધખોળ કરો

Dinesh Karthik: દિનેશ કાર્તિકે પસંદ કરી ઓલ ટાઈમ પ્લેઈંગ 11,ધોનીને ન આપ્યું સ્થાન

Dinesh Karthik Playing 11: દિનેશ કાર્તિકે તાજેતરમાં તેની ઓલ-ટાઇમ ભારતીય પ્લેઇંગ 11ની પસંદગી કરી છે. આમાં તેણે મહેન્દ્ર સિંહ ધોનીને સ્થાન આપ્યું નથી.

Dinesh Karthik Playing 11: દિનેશ કાર્તિકની ક્રિકેટ કારકિર્દી શાનદાર રહી છે. તેણે આઈપીએલમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. પરંતુ હવે તે કોચિંગ સ્ટાફમાં જોડાઈ ગયો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા કાર્તિકને નવો બેટિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. કાર્તિકે હાલમાં જ ભારતની તેની ઓલ ટાઈમ પ્લેઈંગ 11ની પસંદગી કરી છે. આમાં તેણે અનુભવી કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને સ્થાન આપ્યું નથી. તેની સાથે અન્ય દિગ્ગજ ખેલાડીઓ પણ આ યાદીમાંથી ગાયબ છે. જોકે, રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને કાર્તિકના પ્લેઇંગ 11માં સામેલ છે.

વીરેન્દ્ર સેહવાગ અને રોહિત શર્માની પસંદગી કરી

કાર્તિક તાજેતરમાં ક્રિકબઝ પર પ્રશ્નોના જવાબ આપી રહ્યો હતો. આ સમય દરમિયાન તેણે તેની સર્વકાલીન પ્લેઈંગ ઈલેવન જાહેર કરી અને દરેક ફોર્મેટને જોડીને આ પ્લેઈંગ ઈલેવન બનાવી. કાર્તિકે ઓપનિંગ માટે વીરેન્દ્ર સેહવાગ અને રોહિત શર્માની પસંદગી કરી હતી. સેહવાગ ભારતનો દિગ્ગજ ખેલાડી રહ્યો છે. રોહિત કેપ્ટન અને ખેલાડી તરીકે પણ સફળ રહ્યો છે. કાર્તિકે ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ અને અનુભવી ખેલાડી રાહુલ દ્રવિડને નંબર 3 માટે પસંદ કર્યો છે.

મિડલ ઓર્ડરમાં કોહલી-યુવરાજનો સમાવેશ 

કાર્તિકે મિડલ ઓર્ડરમાં ખૂબ જ મજબૂત ખેલાડીઓની પસંદગી કરી છે. તેણે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને ચોથા નંબર પર રાખ્યા છે. જ્યારે વિરાટ કોહલી 5માં નંબર પર છે. કાર્તિકે યુવરાજ સિંહને છઠ્ઠા નંબર પર રાખ્યો છે. તેણે પ્લેઈંગ ઈલેવનમાં ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિનનો પણ સમાવેશ કર્યો છે. આ લિસ્ટમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને ઝહીર ખાન પણ સામેલ છે. તેણે અનિલ કુંબલેને પણ રાખ્યા છે.

ધોનીને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું 

કાર્તિકે અંતમાં હરભજન સિંહનું નામ પણ લીધું. તેણે ભજ્જીને બેકઅપ તરીકે રાખ્યો હતો. પરંતુ પૂર્વ કેપ્ટન ધોનીનું નામ પણ લેવામાં આવ્યું ન હતું. ધોનીને વિશ્વનો સર્વશ્રેષ્ઠ ફિનિશર માનવામાં આવે છે. જોકે તે કાર્તિકના પ્લેઇંગ 11માં સામેલ નથી. ધોનીની કારકિર્દી પર નજર કરીએ તો તે શાનદાર રહ્યો છે. તેણે ભારત માટે 90 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન 4876 રન બનાવ્યા છે. ધોનીએ ટેસ્ટમાં એક બેવડી સદી અને 6 સદી ફટકારી છે. તેણે 350 ODI મેચોમાં 10773 રન બનાવ્યા છે.

આ પણ વાંચો...

IPL 2025: આઈપીએલનો રોમાંચ થશે બમણો, BCCIએ બનાવ્યો ધાંસુ પ્લાન, જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Embed widget