શોધખોળ કરો

Team India's Selection Criteria: હવે માત્ર એક IPL સીઝનમાં શાનદાર પ્રદર્શન કરવાથી ટીમ ઈન્ડિયામાં નહી મળે સ્થાન

શ્રીલંકા માટે તાજેતરની ટીમ ઈન્ડિયાની પસંદગીથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે અને તે એ છે કે આઈપીએલમાં જોરદાર પ્રદર્શન કરવાથી તમને ટીમ ઈન્ડિયામાં સ્થાન નહીં મળે.

BCCI New Selection Criteria: શ્રીલંકા માટે તાજેતરની ટીમ ઈન્ડિયાની પસંદગીથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે અને તે એ છે કે આઈપીએલમાં જોરદાર પ્રદર્શન કરવાથી તમને ટીમ ઈન્ડિયામાં સ્થાન નહીં મળે, ભારતીય ટીમની જર્સી પહેરવા માટે તમારે સ્થાનિક ક્રિકેટમાં પણ શાનદાર પ્રદર્શન કરી રમવું પડશે. ટુર્નામેન્ટમાં પણ સારું પ્રદર્શન કરવું પડશે.  શિવમ માવી અને મુકેશ કુમારની પસંદગી ટીમ ઈન્ડિયાના નવા પસંદગીના માપદંડને દર્શાવે છે. BCCIની રવિવારે મળેલી બેઠકમાં કેટલાક નિર્ણયો પણ આ જ સંકેત આપી રહ્યા છે.

બીસીસીઆઈએ પસંદગી પ્રક્રિયામાં 'યો-યો' અને 'ડેક્સા'નો પણ સમાવેશ કર્યો છે. આ ટેસ્ટ દ્વારા ખેલાડીઓના ફિટનેસ લેવલને જાણ્યા બાદ જ તેમને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળશે. રવિવારે યોજાયેલી BCCIની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠક એશિયા કપ બાદ T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાના ફ્લોપ પ્રદર્શનની સમીક્ષા કરવા માટે યોજાઈ હતી. આ બેઠકમાં અન્ય ઘણા મોટા નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા, જે ટીમ ઈન્ડિયામાં પસંદગીને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવા જઈ રહ્યા છે.

ODI વર્લ્ડ કપ માટે 20 ખેલાડીઓ શોર્ટલિસ્ટ થયા

સમીક્ષા બેઠકમાં, BCCIએ આ વર્ષે ભારતમાં યોજાનાર વર્લ્ડ કપ માટે 20 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કર્યા છે અને તેમને વર્લ્ડ કપ સુધી ODI મેચોમાં રોટેશન પોલિસીના આધારે પ્લેઇંગ-11નો ભાગ બનાવવામાં આવશે. આ બેઠકમાં કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ સાથે બીસીસીઆઈ પ્રમુખ રોજર બિન્ની, સેક્રેટરી જય શાહ, એનસીએ ચીફ વીવીએસ લક્ષ્મણ અને પસંદગી સમિતિના અધ્યક્ષ ચેતન શર્મા હાજર હતા.BCCIએ આ વર્ષે ભારતમાં યોજાનાર વર્લ્ડ કપ માટે 20 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કર્યા.

ડોમેસ્ટિક ક્રિકેટમાં પ્રદર્શન ટીમ ઈન્ડિયામાં પસંદગીનો માર્ગ ખોલશે

મીટિંગ બાદ જય શાહે કહ્યું કે BCCIએ 20 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કર્યા છે, જેમને 50 ઓવરના વર્લ્ડ કપ સુધી રોટેટ (ફેરવવામાં) આવશે. તેણે એમ પણ કહ્યું કે આ 20 ખેલાડીઓ સિવાય ડોમેસ્ટિક ક્રિકેટમાં પ્રદર્શનના આધારે ખેલાડીઓને વર્લ્ડ કપની ટીમનો ભાગ બનાવવાનો વિકલ્પ હશે. બીસીસીઆઈ સચિવ જય શાહે કહ્યું કે નેશનલ ક્રિકેટ એકેડમી ખેલાડીઓની ફિટનેસને લઈને અંતિમ રિપોર્ટ આપશે અને તેના આધારે તેમને ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવશે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Embed widget