શોધખોળ કરો

MS Dhoni Retirement: મહેન્દ્રસિંહ ધોનીની નિવૃતિ પર મોટો ખુલાસો, ઋષભ પંત સહિત બે લોકોને અગાઉથી હતી જાણકારી

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને બે વખતના વર્લ્ડકપ વિજેતા મહેન્દ્ર સિંહ ધોની હંમેશા પોતાના નિર્ણયોથી ચોંકાવે છે

MS Dhoni Retirement: ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને બે વખતના વર્લ્ડકપ વિજેતા મહેન્દ્ર સિંહ ધોની હંમેશા પોતાના નિર્ણયોથી ચોંકાવે છે. 15 ઓગસ્ટ 2020 ના રોજ તેણે અચાનક નિવૃત્તિની જાહેરાત કરી ત્યારે તેણે કંઈક આવું જ કર્યું. ધોનીના આ નિર્ણયથી રમત જગતના ચાહકો અને દિગ્ગજો ચોંકી ગયા હતા.

પરંતુ હવે આ મામલે મોટો ખુલાસો થયો છે. એવું જાણવા મળ્યું છે કે સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત અને ભૂતપૂર્વ ફિલ્ડિંગ કોચ આર શ્રીધરને ધોનીની નિવૃત્તિ વિશે પહેલાથી જ ખબર હતી. આ વાતનો ખુલાસો શ્રીધરે જાતે જ કર્યો છે.

2019 વર્લ્ડ કપની સેમીફાઇનલ છેલ્લી મેચ હતી

ધોની કેપ્ટન તરીકે તમામ ICC ટ્રોફી જીતનાર પ્રથમ ખેલાડી હતો. તેણે 2007માં T20 વર્લ્ડકપ જીત્યો હતો અને ત્યારબાદ 2011માં ODI વર્લ્ડકપ જીત્યો હતો. બે વર્ષ બાદ ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતાડી હતી. ધોનીએ તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 2019 વર્લ્ડકપની સેમીફાઇનલ મેચ રમી હતી. શ્રીધરના કહેવા પ્રમાણે, આ મેચ દરમિયાન ધોનીએ નિવૃતિ લેવાનું નક્કી કરી લીધું હતું. ત્યારબાદ ધોનીએ ઋષભ પંત અને શ્રીધરને નિવૃત્તિના સંકેતો આપ્યા હતા.

ફિલ્ડિંગ કોચ શ્રીધરે આ ખુલાસો કર્યો છે

શ્રીધરે પોતાના પુસ્તક 'કોચિંગ બિયોન્ડ - માય ડેઝ વિથ ધ ઈન્ડિયન ક્રિકેટ ટીમ'માં આ ખુલાસો કર્યો છે. તેમણે લખ્યું હતું કે હું હવે જાહેર કરી શકું છું કે મને ખબર પડી ગઈ હતી કે ધોની તેની છેલ્લી મેચ રમી ચૂક્યો છે. ભલે તેણે તે જાહેર ન કર્યું. ચાલો હું તમને કહું કે મને આ કેવી રીતે ખબર પડી. વર્લ્ડ કપ 2019માં ન્યૂઝીલેન્ડ સામેની સેમીફાઇનલના રિઝર્વ ડેની સવારે નાસ્તો કરવા માટે માન્ચેસ્ટર પહોંચનાર હું એકમાત્ર વ્યક્તિ હતો.

ફિલ્ડિંગ કોચે આગળ કહ્યું હતું કે હું કોફી પી રહ્યો હતો, પછી એમએસ ધોની અને પંત અંદર આવ્યા. તેમણે પોતાનો સામાન ઉપાડ્યો અને મારી સાથે જોડાયા. ત્યારબાદ ઋષભ પંતે ધોનીને હિન્દીમાં કહ્યું, 'ભાઈ, કેટલાક છોકરાઓ એકલા લંડન જવાની યોજના બનાવી રહ્યા છે. તમે રસ ધરાવો છો?' ત્યારે ધોનીએ કહ્યું, 'ના, ઋષભ, હું મારી ટીમ સાથે મારી છેલ્લી બસ સફરને ચૂકવા માંગતો નથી.

આ મામલે શ્રીધરે કહ્યું હતું કે મેં આ વાતચીત અંગે કોઈની સાથે વાત કરી નથી. તે વ્યક્તિ (ધોની)ના સન્માનને ધ્યાનમાં રાખીને મેં કોઈને કંઈ કહ્યું નથી. મેં રવિ શાસ્ત્રીને કે અરુણને મારી પત્નીને પણ કહ્યું નથી

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Red Fort Car Blast: દિલ્હી બ્લાસ્ટનું પુલવામા કનેક્શન સામે આવ્યું, જમ્મુ કાશ્મીરના તારિકને વેચી હતી કાર
Delhi Red Fort Car Blast: દિલ્હી બ્લાસ્ટનું પુલવામા કનેક્શન સામે આવ્યું, જમ્મુ કાશ્મીરના તારિકને વેચી હતી કાર
Delhi Blast: અમેરિકાના દૂતાવાસે પોતાના નાગરિકો માટે જાહેર કર્યું એલર્ટ, વિસ્ફોટને લઈને UAPA હેઠળ કેસ દાખલ
Delhi Blast: અમેરિકાના દૂતાવાસે પોતાના નાગરિકો માટે જાહેર કર્યું એલર્ટ, વિસ્ફોટને લઈને UAPA હેઠળ કેસ દાખલ
Bihar Election Phase 2 Voting: બિહાર ચૂંટણીના છેલ્લા તબક્કા માટે આજે મતદાન, 3.7 કરોડ મતદાતા કરશે મતદાન
Bihar Election Phase 2 Voting: બિહાર ચૂંટણીના છેલ્લા તબક્કા માટે આજે મતદાન, 3.7 કરોડ મતદાતા કરશે મતદાન
દિલ્હી કાર બ્લાસ્ટ પર PM મોદીનું પહેલું નિવેદન: ‘જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા...’
દિલ્હી કાર બ્લાસ્ટ પર PM મોદીનું પહેલું નિવેદન: ‘જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા...’
Advertisement

વિડિઓઝ

Delhi Blast : દિલ્લી બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત, 2 લોકોની થઈ ઓળખ
Hun To Bolish : હું તો બોલીશ : દિલ્લીમાં બ્લાસ્ટ
Delhi Red Fort Blast: Amit Shah : દિલ્લી બ્લાસ્ટને લઈ અમિત શાહનું મોટું નિવેદન
Delhi Car Blast : PM Modi : બ્લાસ્ટમાં મૃત્યુ પામનારા લોકો પ્રત્યે મોદીએ વ્યક્ત કરી સંવેદના
Gir Somnath Demolition : 1 ધાર્મિક સહિત 11 દબાણો પર ફરી વળ્યું બુલડોઝર, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Red Fort Car Blast: દિલ્હી બ્લાસ્ટનું પુલવામા કનેક્શન સામે આવ્યું, જમ્મુ કાશ્મીરના તારિકને વેચી હતી કાર
Delhi Red Fort Car Blast: દિલ્હી બ્લાસ્ટનું પુલવામા કનેક્શન સામે આવ્યું, જમ્મુ કાશ્મીરના તારિકને વેચી હતી કાર
Delhi Blast: અમેરિકાના દૂતાવાસે પોતાના નાગરિકો માટે જાહેર કર્યું એલર્ટ, વિસ્ફોટને લઈને UAPA હેઠળ કેસ દાખલ
Delhi Blast: અમેરિકાના દૂતાવાસે પોતાના નાગરિકો માટે જાહેર કર્યું એલર્ટ, વિસ્ફોટને લઈને UAPA હેઠળ કેસ દાખલ
Bihar Election Phase 2 Voting: બિહાર ચૂંટણીના છેલ્લા તબક્કા માટે આજે મતદાન, 3.7 કરોડ મતદાતા કરશે મતદાન
Bihar Election Phase 2 Voting: બિહાર ચૂંટણીના છેલ્લા તબક્કા માટે આજે મતદાન, 3.7 કરોડ મતદાતા કરશે મતદાન
દિલ્હી કાર બ્લાસ્ટ પર PM મોદીનું પહેલું નિવેદન: ‘જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા...’
દિલ્હી કાર બ્લાસ્ટ પર PM મોદીનું પહેલું નિવેદન: ‘જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા...’
ગિગ વર્કરો માટે મોટી રાહત! સરકારની આ યોજનામાં કરો રજિસ્ટ્રેશન, મળશે પેન્શનની સુવિધા
ગિગ વર્કરો માટે મોટી રાહત! સરકારની આ યોજનામાં કરો રજિસ્ટ્રેશન, મળશે પેન્શનની સુવિધા
'અમે ભારત સાથે એક કરાર કરવા જઈ રહ્યા છીએ, કોઈ પણ સમયે ટેરિફ ઘટાડી દઈશું': ડોનાલ્ડ ટ્રમ્પ
'અમે ભારત સાથે એક કરાર કરવા જઈ રહ્યા છીએ, કોઈ પણ સમયે ટેરિફ ઘટાડી દઈશું': ડોનાલ્ડ ટ્રમ્પ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Red Fort blast: લાલ કિલ્લા વિસ્ફોટ પર ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન, ‘બ્લાસ્ટ i-20 કારમાં થયો હતો, દરેક એન્ગલથી તપાસ થશે’
Red Fort blast: લાલ કિલ્લા વિસ્ફોટ પર ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન, ‘બ્લાસ્ટ i-20 કારમાં થયો હતો, દરેક એન્ગલથી તપાસ થશે’
Embed widget