શોધખોળ કરો

IND vs ENG Test: ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે આજથી ટેસ્ટ, એજબેસ્ટનમાં ટીમ ઇન્ડિયાનો છે ખરાબ રેકોર્ડ

ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટ મેચ આજથી બર્મિંગહામના એજબેસ્ટન ખાતે રમાશે

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટ મેચ આજથી બર્મિંગહામના એજબેસ્ટન ખાતે રમાશે. વાસ્તવમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ગત વર્ષે 5 મેચની ટેસ્ટ સીરિઝ રમાઈ હતી. ત્યારબાદ કોરોનાના કેસમાં વધારો થતા પાંચમી ટેસ્ટ યોજાઇ શકી નહોતી. હાલમાં આ સીરિઝમાં ટીમ ઇન્ડિયા 2-1થી આગળ છે.

IND vs ENG Test: ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે આજથી ટેસ્ટ, એજબેસ્ટનમાં ટીમ ઇન્ડિયાનો છે ખરાબ રેકોર્ડ

એજબેસ્ટનમાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ ખૂબ ખરાબ રહ્યો છે. આ સ્ટેડિયમમાં ભારતીય ટીમનો ટેસ્ટ રેકોર્ડ અત્યાર સુધીનો સૌથી ખરાબ રહ્યો છે. આ સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી 7 ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી તે એક પણ જીતી શકી નથી.

ટીમ ઈન્ડિયાએ 1967માં એજબેસ્ટન ખાતે પ્રથમ ટેસ્ટ રમી હતી

ભારતીય ટીમ જુલાઈ 1967માં એજબેસ્ટન ખાતે તેની પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી, જેમાં 132 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારથી 55 વર્ષમાં ટીમ ઈન્ડિયા આ મેદાન પર એક પણ ટેસ્ટ મેચ જીતી શકી નથી. જોકે, એકવાર ટેસ્ટ મેચ ડ્રો કરવામાં ચોક્કસપણે સફળ રહી હતી. આ ડ્રો ટેસ્ટ મેચ 1986માં રમાઈ હતી.

 એજબેસ્ટન ખાતે ટીમ ઈન્ડિયાનો ટેસ્ટ રેકોર્ડ 

 કુલ ટેસ્ટ મેચ: 7

હારઃ 6

ડ્રોઃ 1

કોહલીની કેપ્ટનશીપમાં ટેસ્ટ શ્રેણીની શરૂઆત થઈ હતી

ગત વર્ષે વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ વિરૂદ્ધ 5 ટેસ્ટ મેચની સીરિઝ શરૂ કરી હતી. પ્રથમ 4 મેચમાં ભારતીય ટીમે 2-1થી સરસાઈ મેળવી હતી. કોવિડને કારણે પાંચમી ટેસ્ટ સ્થગિત કરવામાં આવી હતી. આ પછી કોહલીએ તે જ વર્ષે એટલે કે 2022 ની શરૂઆતમાં કેપ્ટન પદેથી રાજીનામું આપી દીધું હતું. બાદમાં રોહિત શર્માને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

રોહિત ઇગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાં કોરોનાના કારણે બહાર થઇ ગયો છે. જ્યારે વાઇસ કેપ્ટન કેએલ રાહુલ ઈજાના કારણે શ્રેણીમાંથી બહાર છે. રોહિતની ગેરહાજરીમાં હવે બુમરાહને કેપ્ટનશીપ સોંપવામાં આવી છે.

ટોપ સ્ટોરી

Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Embed widget