શોધખોળ કરો

2011ની વર્લ્ડકપ ફાઇનલમાં ધોનીએ કાવતરુ રચ્યુ હતુઃ સાથી ક્રિકેટરે જ ધોની પર લગાવ્યો આરોપ

1983 બાદ 2011માં ભારતીય ટીમે બીજીવાર આઇસીસી વર્લ્ડકપ ટ્રૉફી જીતી

નવી દિલ્હીઃ કપિલ દેવ બાદ ભારતને ધોની એકમાત્ર એવો કેપ્ટન છે જેને ભારતને વર્લ્ડકપ અપાવ્યો છે. 1983 બાદ 2011માં ભારતીય ટીમે બીજીવાર આઇસીસી વર્લ્ડકપ ટ્રૉફી જીતી. ભારત માટે ગર્વની વાત છે, પણ આ બધાની વચ્ચે 2011ની ફાઇનલમાં દમદાર બેટિંગ કરીને ભારતને વર્લ્ડકપ અપાવનારા ગૌતમ ગંભીરે ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પર એક મોટો સનસની આરોપ લગાવ્યો છે. ફાઇનલમાં ધોનીએ મોટુ કાવતરુ રચ્યુ હોવાની વાત કરી છે. ભારતીય ટીમ વર્ષ 2011માં શ્રીલંકા સામે વર્લ્ડકપ ફાઇનલ રમી અને જીત હતી. જોકે આ જીતના આઠ વર્ષ બાદ ગંભીરે મોટો ખુલાસો કરતા કહ્યું કે, ધોનીના કારણે તે ફાઇનલમાં સદી ચૂક્યો હતો. ગંભીર 97 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. 2011ની વર્લ્ડકપ ફાઇનલમાં ધોનીએ કાવતરુ રચ્યુ હતુઃ સાથી ક્રિકેટરે જ ધોની પર લગાવ્યો આરોપ ગંભીરે કહ્યું કે મને બધા પુછતા હતા કે 97 રન બનાવ્યા તો સદી કેમ ચૂક્યો? ગંભીરે કહ્યું મારો ટાર્ગેટ સદી ન હતો પણ જીત હતી, પણ જ્યારે ત્રણ રન બાકી હતા ત્યારે ધોનીએ આવીને મને કહ્યું માત્ર રન બચ્યા છે તુ પુરા કરી લે એટલે તારે સદી પુરી થઇ જશે. આ વાત હું સદીની લાલચમાં રમતી વખતે આઉટ થઇ ગયો હતો.
2011ની વર્લ્ડકપ ફાઇનલમાં ધોનીએ કાવતરુ રચ્યુ હતુઃ સાથી ક્રિકેટરે જ ધોની પર લગાવ્યો આરોપ ગંભીરે કહ્યું કે જ્યાં સુધી હુ મારી રમત રમતો હતો ત્યાં સુધી હું સ્વસ્થ હતો, પણ જેવી ધોનીની વાત માની કે હું આઉટ થઇ ગયો હતો. ઉલ્લેખનીય છે કે ધોનીએ યુવરાજ સાથે મળીને 54 રનની પાર્ટનરશીપ કરી અને મેચ જીતાડી દીધી હતી. 2011ની વર્લ્ડકપ ફાઇનલમાં ધોનીએ કાવતરુ રચ્યુ હતુઃ સાથી ક્રિકેટરે જ ધોની પર લગાવ્યો આરોપ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs AFG શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકો: રોહિત-હાર્દિક રમશે કે નહીં? BCCIનું અલ્ટીમેટમ
IND vs AFG શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકો: રોહિત-હાર્દિક રમશે કે નહીં? BCCIનું અલ્ટીમેટમ
ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર... ભારતની યજમાની કરશે અફઘાનિસ્તાન, જાણો ક્યારે અને ક્યાં રમાશે ટી20 સીરીઝ
ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર... ભારતની યજમાની કરશે અફઘાનિસ્તાન, જાણો ક્યારે અને ક્યાં રમાશે ટી20 સીરીઝ
વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી પર BCCI ઉપપ્રમુખનું મોટું નિવેદન, જાણો રાજીવ શુક્લાએ શું કહ્યું ?
વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી પર BCCI ઉપપ્રમુખનું મોટું નિવેદન, જાણો રાજીવ શુક્લાએ શું કહ્યું ?
ICC એ ટેસ્ટ ક્રિકેટના નિયમમાં કર્યો મોટો ફેરફાર, 150 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આવું થશે
ICC એ ટેસ્ટ ક્રિકેટના નિયમમાં કર્યો મોટો ફેરફાર, 150 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આવું થશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 11 જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી
આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 11 જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
ટ્રમ્પનો મોટો યુ-ટર્ન! ટ્રેડ વોર વચ્ચે આ ઉત્પાદનો પર ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો
ટ્રમ્પનો મોટો યુ-ટર્ન! ટ્રેડ વોર વચ્ચે આ ઉત્પાદનો પર ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
બ્રિટનમાં પાકિસ્તાની ગેંગની હેવાનિયત: બાળકી પર 600 પુરુષોનો રેપ, સાંભળીને રુંવાડા ઊભા થઈ જશે
બ્રિટનમાં પાકિસ્તાની ગેંગની હેવાનિયત: બાળકી પર 600 પુરુષોનો રેપ, સાંભળીને રુંવાડા ઊભા થઈ જશે
બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત
બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
Embed widget