શોધખોળ કરો

Hardik Pandya: હાર્દિક પંડ્યાને આરામ મળશે તો આયરલેન્ડના પ્રવાસમાં કોણ હશે ટીમ ઇન્ડિયાનો કેપ્ટન?

આયરલેન્ડ પ્રવાસને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારત આયરલેન્ડના પ્રવાસ પર યુવા ખેલાડીઓથી સજ્જ ટીમ મોકલી શકે છે.

ટીમ ઈન્ડિયા હાલ વેસ્ટ ઈન્ડિઝ સામે રમવામાં વ્યસ્ત છે. ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ ટી-20 મેચોની શ્રેણી રમી રહી છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરિઝ બાદ ભારતે ત્રણ ટી20 સીરીઝ માટે આયરલેન્ડ જવાનું છે. ભારતીય ટીમે પાંચ દિવસમાં આયરલેન્ડ સામે ત્રણ T20 મેચ (18, 20 અને 23 ઓગસ્ટ) રમવાની છે. આ ત્રણેય મેચ ડબલિનમાં રમાશે.

શુભમન ગિલને પણ આરામ મળશે

આયરલેન્ડ પ્રવાસને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારત આયરલેન્ડના પ્રવાસ પર યુવા ખેલાડીઓથી સજ્જ ટીમ મોકલી શકે છે. ત્રણેય ફોર્મેટમાં રમતા હાર્દિક પંડ્યા અને શુભમન ગિલને આયરલેન્ડ પ્રવાસ માટે આરામ મળી શકે છે, જેથી વર્લ્ડકપ અને એશિયા કપને ધ્યાનમાં રાખીને તેમના વર્કલોડને નિયંત્રિત કરી શકાય છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના એક સૂત્રએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને કહ્યું હતું કે 'હજી સુધી કંઈ નક્કી થયું નથી અને તે વેસ્ટ ઇન્ડિઝ સામેની વન-ડે અને ટી-20 સીરિઝ બાદ હાર્દિક કેવું અનુભવે છે તેના પર પણ નિર્ભર રહેશે. આમાં ઘણી મુસાફરી કરવી પડશે અને ફ્લોરિડાથી ડબલિનની મુસાફરી પહેલા માત્ર ત્રણ દિવસ છે.

હાર્દિક પંડ્યા ભારતની ODI ટીમનો મહત્વનો ભાગ છે અને ઓલરાઉન્ડર હોવાના કારણે ટીમને સંતુલન મળે છે. ટીમ મેનેજમેન્ટ અને રાષ્ટ્રીય પસંદગી સમિતિ તેના વિશે સાવચેત રહેવા માંગે છે. તેમણે કહ્યું હતું કે 'ODI વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને વર્કલોડ મેનેજમેન્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે વર્લ્ડ કપમાં ટીમનો વાઈસ કેપ્ટન પણ બનવા જઈ રહ્યો છે.

સૂર્યકુમાર ટી20 ટીમની કેપ્ટનશીપ કરી શકે છે

હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવને ટી-20 ટીમની કેપ્ટનશિપની તક મળી શકે છે. સૂર્યકુમાર યાદવ વેસ્ટ ઇન્ડિઝ સામેની ટી-20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન પણ બનવા જઈ રહ્યો છે. નિયમિત કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી જેવા વરિષ્ઠ ખેલાડીઓને આયરલેન્ડ પ્રવાસ માટે આરામ આપવામાં આવશે.

મુખ્ય કોચ દ્રવિડને પણ આરામ મળશે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નિયમિત મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને તેના સાથી સપોર્ટ સ્ટાફ વિક્રમ રાઠોડ (બેટિંગ કોચ), પારસ મ્હામ્બ્રે (બોલિંગ કોચ)ને પણ આયરલેન્ડ પ્રવાસ માટે આરામ આપવામાં આવશે. આવી સ્થિતિમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ના વડા વીવીએસ લક્ષ્મણ આયરલેન્ડ પ્રવાસ પર ભારતીય ટીમના મુખ્ય કોચ હશે.

આયરલેન્ડ પ્રવાસ પર સિતાંશુ કોટક અને હૃષીકેશ કાનિટકરમાંથી કોઈ એકને બેટિંગ કોચની જવાબદારી મળી શકે છે. સાઈરાજ બહુતુલે અને ટ્રોઇ કુલીમાંથી કોઈ એક બોલિંગ કોચની ભૂમિકા ભજવી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget