શોધખોળ કરો

IND vs AUS 2nd Test: બીજી ટેસ્ટમાં ભૂંડી હાર સાથે જ રોહિત શર્માના નામે મોંધાયો શરમજનક રેકોર્ડ

Rohit Sharma IND vs AUS: રોહિત શર્માના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો છે. ટીમ ઈન્ડિયાને એડિલેડમાં ઓસ્ટ્રેલિયા સામે 10 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.

Rohit Sharma IND vs AUS: ઓસ્ટ્રેલિયાએ ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં ભારતને 10 વિકેટે હરાવ્યું. આ મેચમાં હાર બાદ કેપ્ટન રોહિત શર્માના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો હતો. ભારતીય કેપ્ટન તરીકે, રોહિત એવા લોકોની યાદીમાં સામેલ થઈ ગયો છે જેમણે સતત સૌથી વધુ મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ મામલે તેણે મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીની બરાબરી કરી લીધી છે. એડિલેડ ટેસ્ટમાં રોહિતનું બેટ સંપૂર્ણપણે શાંત રહ્યું હતું.

વાસ્તવમાં, ભારતીય કેપ્ટન તરીકે સૌથી વધુ મેચોમાં હારનો સામનો કરનારા ખેલાડીઓની યાદીમાં મન્સૂર અલી ખાન પટૌડી ટોચ પર છે. તેને 1967 થી 1968 વચ્ચે 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ યાદીમાં સચિન તેંડુલકર બીજા સ્થાને છે. સચિનને ​​1999થી 2000 વચ્ચે 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. દત્તા ગાયકવાડને 1959માં ચાર મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

રોહિતે કોહલી-ધોનીની બરાબરી કરી

ધોનીની કપ્તાનીમાં ભારતને 2011 અને 2014માં સતત 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. કોહલીની કપ્તાનીમાં તેને 2020 અને 2021 વચ્ચે 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હવે રોહિતની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા 2024માં સતત ચાર મેચ હારી છે.

ટીમ ઈન્ડિયા મેચ હારી ગઈ

ભારતે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ જીતી લીધી હતી. પરંતુ બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતે પ્રથમ દાવમાં ઓલઆઉટ થતાં સુધી 180 રન બનાવ્યા હતા. જ્યારે બીજી ઇનિંગમાં 175 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 337 રન બનાવ્યા હતા. બીજા દાવમાં માત્ર 19 રન બનાવીને મેચ જીતી લીધી હતી. વિરાટ કોહલી, રોહિત શર્મા અને કેએલ રાહુલ સહિત ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડીઓ ફ્લોપ રહ્યા હતા.

ભારતીય કેપ્ટન તરીકે સતત સૌથી વધુ હાર

મન્સૂર અલી ખાન પટૌડી (1967–68) - 6

સચિન તેંડુલકર (1999-00) - 5

દત્તા ગાયકવાડ (1959) - 4

મહેન્દ્ર સિંહ ધોની (2011 અને 2014) - 4

વિરાટ કોહલી (2020-21) - 4

રોહિત શર્મા (2024) - 4

નોંધનીય છે કે, ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમને રોહિત શર્માની કપ્તાનીમાં ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ શ્રેણી 3-0થી ગુમાવવી પડી હતી. ભારતીય ટીમ અત્યારે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે અને તેનું PCT 57.29 છે. ટીમ ઈન્ડિયાની વર્તમાન WTCમાં ત્રણ મેચ બાકી છે, જે તેણે માત્ર ઓસ્ટ્રેલિયા સામે રમવાની છે. જ્યારે પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ સ્થાને છે અને તેનો PCT 60.71 છે.

આ પણ વાંચો....

હાર બાદ પણ ટીમ ઇન્ડિયા WTC ફાઇનલમાં પ્રવેશી શકે છે, હવે આ એક છેલ્લો રસ્તો બચ્યો છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી

વિડિઓઝ

Kinjal Dave: સમાજમાંથી બહિષ્કાર કરાયા મુદ્દે ગાયક કિંજલ દવેએ તોડ્યું મૌન, લગ્નનો વિરોધ કરનારાને ગણાવ્યા અસામાજિક તત્ત્વો
Rajkot News: રાજકોટમાં 4.025 કિલો ગાંજા સાથે મહિલા, પુરુષની ધરપકડ
Surat Fire Incident: સુરતના બારડોલીમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
Nitin Patel Statement: હિંદુઓની વસ્તી અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સનસનીખેજ નિવેદન
Ahmedabad news: અમદાવાદના ઘાટલોડિયાના આવેલી સ્નેહાંજલી સોસાયટીના રહીશો સંકટમાં મુકાયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 
Embed widget