શોધખોળ કરો

IND vs AUS 2nd Test: બીજી ટેસ્ટમાં ભૂંડી હાર સાથે જ રોહિત શર્માના નામે મોંધાયો શરમજનક રેકોર્ડ

Rohit Sharma IND vs AUS: રોહિત શર્માના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો છે. ટીમ ઈન્ડિયાને એડિલેડમાં ઓસ્ટ્રેલિયા સામે 10 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.

Rohit Sharma IND vs AUS: ઓસ્ટ્રેલિયાએ ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં ભારતને 10 વિકેટે હરાવ્યું. આ મેચમાં હાર બાદ કેપ્ટન રોહિત શર્માના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો હતો. ભારતીય કેપ્ટન તરીકે, રોહિત એવા લોકોની યાદીમાં સામેલ થઈ ગયો છે જેમણે સતત સૌથી વધુ મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ મામલે તેણે મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીની બરાબરી કરી લીધી છે. એડિલેડ ટેસ્ટમાં રોહિતનું બેટ સંપૂર્ણપણે શાંત રહ્યું હતું.

વાસ્તવમાં, ભારતીય કેપ્ટન તરીકે સૌથી વધુ મેચોમાં હારનો સામનો કરનારા ખેલાડીઓની યાદીમાં મન્સૂર અલી ખાન પટૌડી ટોચ પર છે. તેને 1967 થી 1968 વચ્ચે 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ યાદીમાં સચિન તેંડુલકર બીજા સ્થાને છે. સચિનને ​​1999થી 2000 વચ્ચે 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. દત્તા ગાયકવાડને 1959માં ચાર મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

રોહિતે કોહલી-ધોનીની બરાબરી કરી

ધોનીની કપ્તાનીમાં ભારતને 2011 અને 2014માં સતત 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. કોહલીની કપ્તાનીમાં તેને 2020 અને 2021 વચ્ચે 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હવે રોહિતની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા 2024માં સતત ચાર મેચ હારી છે.

ટીમ ઈન્ડિયા મેચ હારી ગઈ

ભારતે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ જીતી લીધી હતી. પરંતુ બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતે પ્રથમ દાવમાં ઓલઆઉટ થતાં સુધી 180 રન બનાવ્યા હતા. જ્યારે બીજી ઇનિંગમાં 175 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 337 રન બનાવ્યા હતા. બીજા દાવમાં માત્ર 19 રન બનાવીને મેચ જીતી લીધી હતી. વિરાટ કોહલી, રોહિત શર્મા અને કેએલ રાહુલ સહિત ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડીઓ ફ્લોપ રહ્યા હતા.

ભારતીય કેપ્ટન તરીકે સતત સૌથી વધુ હાર

મન્સૂર અલી ખાન પટૌડી (1967–68) - 6

સચિન તેંડુલકર (1999-00) - 5

દત્તા ગાયકવાડ (1959) - 4

મહેન્દ્ર સિંહ ધોની (2011 અને 2014) - 4

વિરાટ કોહલી (2020-21) - 4

રોહિત શર્મા (2024) - 4

નોંધનીય છે કે, ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમને રોહિત શર્માની કપ્તાનીમાં ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ શ્રેણી 3-0થી ગુમાવવી પડી હતી. ભારતીય ટીમ અત્યારે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે અને તેનું PCT 57.29 છે. ટીમ ઈન્ડિયાની વર્તમાન WTCમાં ત્રણ મેચ બાકી છે, જે તેણે માત્ર ઓસ્ટ્રેલિયા સામે રમવાની છે. જ્યારે પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ સ્થાને છે અને તેનો PCT 60.71 છે.

આ પણ વાંચો....

હાર બાદ પણ ટીમ ઇન્ડિયા WTC ફાઇનલમાં પ્રવેશી શકે છે, હવે આ એક છેલ્લો રસ્તો બચ્યો છે

ટોપ સ્ટોરી

કોલંબો ટેસ્ટના વિવાદ પર યશસ્વી જયસ્વાલનું મૌન તૂટ્યું, કહ્યું - 'જો કોઈ હદ પાર કરશે તો...'
કોલંબો ટેસ્ટના વિવાદ પર યશસ્વી જયસ્વાલનું મૌન તૂટ્યું, કહ્યું - 'જો કોઈ હદ પાર કરશે તો...'
ઋષભ પંતે તોડ્યો એમએસ ધોનીનો ઐતિહાસિક રેકોર્ડ! વિદેશમાં રચી દીધો નવો ઈતિહાસ
ઋષભ પંતે તોડ્યો એમએસ ધોનીનો ઐતિહાસિક રેકોર્ડ! વિદેશમાં રચી દીધો નવો ઈતિહાસ
WTC માં રવીન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ, કોહલી-અશ્વિન બધા રહી ગયા પાછળ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
WTC માં રવીન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ, કોહલી-અશ્વિન બધા રહી ગયા પાછળ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
કોલંબો ટેસ્ટ: ઋષભ પંતની ઈજા પર આવ્યું મોટું અપડેટ, જાણો શું તે કાલે બેટિંગ કરી શકશે?
કોલંબો ટેસ્ટ: ઋષભ પંતની ઈજા પર આવ્યું મોટું અપડેટ, જાણો શું તે કાલે બેટિંગ કરી શકશે?

વિડિઓઝ

Chandigarh News : ચંદીગઢમાં મોટા આતંકી ષડયંત્રને સુરક્ષા એજન્સીઓએ બનાવ્યું નિષ્ફળ
Shravan Somvar : હર હર મહાદેવના નાદથી ગુંજી ઉટ્યું સોમનાથ મંદિરનું પરિસર
Banaskantha Crime : ધાનેરામાં સગર્ભાએ લગાવ્યો ચાર શખ્સો પર દુષ્કર્મનો આરોપ
Ahmedabad News : અમદાવાદના ધોળકામાં ઢોરની અડફેટે યુવકનું મોત
Kutch Earthquake : કચ્છમાં મોડી રાત્રે ભૂકંપ, ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 15 કિ.મી. દૂર નોંધાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 3-3 વરસાદી સિસ્ટમ સક્રિય છતાં કેમ નથી પડી રહ્યો વરસાદ? જાણો મોટું કારણ
ગુજરાતમાં 3-3 વરસાદી સિસ્ટમ સક્રિય છતાં કેમ નથી પડી રહ્યો વરસાદ? જાણો મોટું કારણ
"કાયદો સર્વોપરી છે, કોઇ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી", MLA ચૈતર વસાવાને જામીન આપવાનો હાઈકોર્ટનો ઈનકાર
સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા નીતિન પટેલ: GEN-Z આંદોલન અને ભાવનગર લઠ્ઠાકાંડને લઈ આપી પ્રતિક્રિયા
સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા નીતિન પટેલ: GEN-Z આંદોલન અને ભાવનગર લઠ્ઠાકાંડને લઈ આપી પ્રતિક્રિયા
સુરત બાદ ભાવનગરમાં રેગિંગની ઘટના સામે આવતા ખળભળાટ, ધોરણ-9 ના વિદ્યાર્થી પર સિનિયરોનો અત્યાચાર
સુરત બાદ ભાવનગરમાં રેગિંગની ઘટના સામે આવતા ખળભળાટ, ધોરણ-9 ના વિદ્યાર્થી પર સિનિયરોનો અત્યાચાર
Onion Price: ખાંડ બાદ ડુંગળીના ભાવમાં વધારો, છૂટકમાં ભાવ 80 રૂપિયા સુધી પહોંચવાની શક્યતા
Onion Price: ખાંડ બાદ ડુંગળીના ભાવમાં વધારો, છૂટકમાં ભાવ 80 રૂપિયા સુધી પહોંચવાની શક્યતા
Crime News: સુરતના માંડવીમાં 23 વર્ષીય યુવતીની હત્યા, હાથ બાંધી ગળું દબાવ્યું
Crime News: સુરતના માંડવીમાં 23 વર્ષીય યુવતીની હત્યા, હાથ બાંધી ગળું દબાવ્યું
અમરાવતીની સરકારી હોસ્પિટલના NICUમાં ભીષણ આગ, 39 નવજાતમાંથી 3નાં મોત
અમરાવતીની સરકારી હોસ્પિટલના NICUમાં ભીષણ આગ, 39 નવજાતમાંથી 3નાં મોત
એક દિવસમાં દુનિયામાં કેટલા વિમાન ઉડે છે? આંકડો જાણીને ચોંકી જશો
એક દિવસમાં દુનિયામાં કેટલા વિમાન ઉડે છે? આંકડો જાણીને ચોંકી જશો
Embed widget