શોધખોળ કરો

IND vs AUS: રોહિત શર્માએ કર્યો ખુલાસો, અમે આ વ્યક્તિ માટે જીતવા માગીએ છીએ World Cup 2023

World Cup 2023: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટાઈટલ મેચ રમાશે. આ પહેલા બન્ને ટીમના કેપ્ટને પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

World Cup 2023: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટાઈટલ મેચ રમાશે. આ પહેલા બન્ને ટીમના કેપ્ટને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરનમિયાન ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામેની ફાઈનલ મેચ પહેલા કહ્યું હતું કે તેમની ટીમ તેના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ માટે વર્લ્ડ કપ 2023નો ખિતાબ જીતવા માંગે છે. 

 

મેચની પૂર્વ સંધ્યાએ પ્રેસ કોન્ફરન્સમાં બોલતા રોહિત શર્માએ કહ્યું કે રાહુલ દ્રવિડે ખેલાડીઓને સ્પષ્ટતા આપવામાં મોટી ભૂમિકા ભજવી છે. તમને જણાવી દઈએ કે ભારતીય ટીમે વર્તમાન વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને ફાઇનલમાં પહોંચી છે. ટીમ ઈન્ડિયાએ સતત 10 મેચ જીતીને હવે ત્રીજી વખત ટાઈટલ જીતવાનું લક્ષ્ય રાખ્યું છે.

રોહિત શર્માનું નિવેદન
રાહુલ દ્રવિડનો રોલ જોરદાર રહ્યો છે. તેણે એ ફિડમ આપ્યું છે હું જેની વાત કરી રહ્યો છું. હું કોઈ એક વસ્તુ વિશે વિચારું છું અને જો કોચ કેટલીક બાબતો સાથે સહમત ન હોય, તો હું બીજી બાજુ વિશે વિચારું છું. તમે જાણો છો કે રાહુલ દ્રવિડે તેની ક્રિકેટ કેવી રીતે રમ્યા અને હું આ દિવસોમાં કેવી રીતે રમી રહ્યો છું. રમતની શૈલીમાં ચોક્કસપણે ઘણો તફાવત છે. તેમણે અમને મુક્તપણે રમવાની સ્વતંત્રતા આપી અને અમને અમારી રીતે રમવા દે છે, જે તેમના વિશે ઘણું બધુ કહી જાય છે.

દ્રવિડ માટે વર્લ્ડ કપ જીતવા માંગુ છું
રોહિત શર્માએ એમ પણ કહ્યું કે દ્રવિડ આ મોટા પ્રસંગનો ભાગ બનવા માંગે છે અને અમારી ટીમ તેના માટે ખિતાબ જીતવા માંગે છે. યાદ રહે કે રાહુલ દ્રવિડ 2003ના વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચેલી ભારતીય ટીમનો ભાગ હતો, જોકે તે સમયે ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

રાહુલ દ્રવિડ જે રીતે મુશ્કેલ સમયમાં ખેલાડીઓની સાથે રહ્યા, ખાસ કરીને T20 વર્લ્ડ કપ દરમિયાન, જ્યાં અમે સેમિફાઇનલમાં પહોંચ્યા હતા. તેણે પરિસ્થિતિ પર કેવી પ્રતિક્રિયા આપી અને ખેલાડીઓને માહિતગાર રાખ્યા તે ખૂબ જ મદદરૂપ હતું. તેઓ મોટી ક્ષણોમાં ટીમનો હિસ્સો બનવા માંગે છે અને તે અમારા પર છે કે, અમે આવું કરી શકીએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget