શોધખોળ કરો

IND vs ENG 2nd T20: ટીમ ઈન્ડિયાએ આપ્યો 171 રનનો ટાર્ગેટ, રવિંદ્ર જાડેજાનું શાનદાર પ્રદર્શન

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બર્મિંગહામમાં T-20 સીરીઝની બીજી મેચ રમાઈ રહી છે. જેમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 171 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

England vs India: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બર્મિંગહામમાં T-20 સીરીઝની બીજી મેચ રમાઈ રહી છે. જેમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 171 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ સારી બેટિંગ કરી હતી. તેણે 5 ચોગ્ગાની મદદથી અણનમ 46 રન બનાવ્યા હતા. જ્યારે ઈંગ્લેન્ડ માટે ક્રિસ જોર્ડન અને રિચર્ડ ગ્લેસને ખતરનાક બોલિંગ કરી હતી. ગ્લેસને 3 અને જોર્ડને 4 વિકેટ ઝડપી હતી.

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરનાર રોહિત શર્મા અને રિષભ પંત ભારતીય ટીમ માટે ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન રોહિત 20 બોલમાં 31 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે પંતે 15 બોલમાં 26 રન બનાવ્યા હતા. તેણે 4 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. વિરાટ કોહલી ફરી એકવાર ફ્લોપ રહ્યો હતો. તે માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો.

સૂર્યકુમાર યાદવ 11 બોલમાં 15 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. સૂર્યકુમારે પણ 2 ચોગ્ગા ફટકાર્યા હતા. હાર્દિક પંડ્યા ચોગ્ગાની મદદથી 12 રન બનાવીને આઉટ થયો હતો. દિનેશ કાર્તિક 17 બોલમાં 12 રન બનાવીને આઉટ થયો હતો. હર્ષલ પટેલે 6 બોલમાં 13 રન બનાવ્યા હતા. તેણે એક ફોર અને એક સિક્સર ફટકારી હતી. ભુવનેશ્વર કુમાર 2 રન બનાવીને આઉટ થયો હતો. રવિંદ્ર જાડેજાએ શાનદાર પ્રદર્શન કરતા 46 રને અણનમ રહ્યો હતો. તેણે 29 બોલનો સામનો કરી  5 ચોગ્ગા ફટકાર્યા હતા. જસપ્રીત બુમરાહ ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. જોકે, તે પણ અણનમ રહ્યો હતો. ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 170 રન બનાવ્યા હતા.

ઈંગ્લેન્ડ તરફથી રિચર્ડ ગ્લેસને શાનદાર બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં માત્ર 15 રન આપીને 3 વિકેટ લીધી હતી. રિચર્ડે મેડન ઓવર પણ લીધી હતી. ક્રિસ જોર્ડને પણ ખતરનાક બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 27 રન આપીને 4 વિકેટ લીધી હતી. સેમ કુરેને 3 ઓવરમાં 26 રન આપ્યા હતા. ડેવિડ વિલીએ 3 ઓવરમાં 35 રન આપ્યા હતા. મોઈન અલીએ 2 ઓવરમાં 23 રન આપ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
Embed widget