શોધખોળ કરો

IND vs ENG 3rd ODI: ભારતે 142 રને જીતી ત્રીજી વનડે,ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા બતાવ્યો દમ

IND vs ENG 3rd ODI Live Score Updates: ટીમ ઈન્ડિયાએ શ્રેણીની પહેલી બે મેચ જીતીને અજેય લીડ મેળવી છે.

Key Events
ind vs eng 3rd odi score live updates india vs england match scorecard IND vs ENG 3rd ODI: ભારતે 142 રને જીતી ત્રીજી વનડે,ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા બતાવ્યો દમ
IND vs ENG 3rd ODI
Source : PTI

Background

IND vs ENG 3rd ODI Live Score Updates:  ભારત અને ઇંગ્લેન્ડની ટીમો આજે એટલે કે બુધવાર, 12 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ત્રણ મેચની વન-ડે સીરિઝની ત્રીજી અને અંતિમ મેચ માટે એકબીજા સામે ટકરાશે. ટીમ ઈન્ડિયાએ શ્રેણીની પહેલી બે મેચ જીતીને અજેય લીડ મેળવી છે. હવે ઈંગ્લેન્ડ ક્લીન સ્વીપથી બચવા માટે કોઈપણ કિંમતે ત્રીજી વનડે જીતવા માંગશે. ભારતીય ટીમ ઇંગ્લેન્ડને ક્લીન સ્વીપ કરવાનો પ્રયાસ કરશે.

20:36 PM (IST)  •  12 Feb 2025

ભારતે ઇંગ્લેન્ડને 142 રનથી હરાવ્યું

IND vs ENG 3rd ODI Match Report Gujarati: અમદાવાદમાં રમાયેલી ત્રીજી ODI મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 142 રનથી હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ ૩૫૬ રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો, જેના જવાબમાં આખી ઈંગ્લેન્ડ ટીમ ૨૧૪ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમની જીતનો સૌથી મોટો હીરો શુભમન ગિલ હતો, જેણે ૧૧૨ રનની સદીની ઇનિંગ્સ રમી હતી. ટીમ ઈન્ડિયા તરફથી બોલિંગ પણ જોરદાર રહી, કારણ કે દરેક બોલરે ઓછામાં ઓછી એક વિકેટ લીધી હતી.

 

20:26 PM (IST)  •  12 Feb 2025

હાર્દિક પંડ્યાએ માર્ક વુડને આઉટ કર્યો

ઇંગ્લેન્ડનો આઠમો બેટ્સમેન પેવેલિયન પરત ફર્યો છે. હાર્દિક પંડ્યાએ માર્ક વુડને આઉટ કર્યો. માર્ક વુડે 7 બોલમાં 9 રન બનાવ્યા. હવે ઇંગ્લેન્ડનો સ્કોર 9 વિકેટે 193 રન છે. આ રીતે, ભારતીય ટીમ મોટી જીતથી માત્ર 1 વિકેટ દૂર છે.

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
IND vs ENG: પાંચમી ટી20 માં ટીમ ઈન્ડિયામાં કેટલા બદલાવ થશે? વૈભવ સૂર્યવંશી સહિત 3 ખેલાડી થઈ શકે છે બહાર 
IND vs ENG: પાંચમી ટી20 માં ટીમ ઈન્ડિયામાં કેટલા બદલાવ થશે? વૈભવ સૂર્યવંશી સહિત 3 ખેલાડી થઈ શકે છે બહાર 
ઇંગ્લેન્ડ સામે હાર બાદ BCCI એક્શન મોડમાં, શ્રેયસ અય્યર અને ગૌતમ ગંભીરનો લેવાશે ક્લાસ
ઇંગ્લેન્ડ સામે હાર બાદ BCCI એક્શન મોડમાં, શ્રેયસ અય્યર અને ગૌતમ ગંભીરનો લેવાશે ક્લાસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
Embed widget