શોધખોળ કરો

IND vs NZ : ન્યુઝીલેન્ડમાં શાનદાર પ્રદર્શનને લઈ સૂર્યકુમાર યાદવે રહસ્ય ખોલતા કહ્યું કે...

સુર્યકુમાર યાદવના આ પ્રદર્શનની દેશ જ નહીં વિદેશના ક્રિકેટરો પણ ભારોભાર પ્રસંશા કરી રહ્યાં છે. તો યાદવના કરોડો ચાહકો પણ બન્યા છે. પોતાની આ રમતને લઈને સુર્યકુમાર યાદવે દિલ ખોલીને વાતચીત કરી હતી.

Suryakumar Yadav On His Batting: તાજેતરમાં જ સંપન્ન થયેલા T-20 વર્લ્ડકપ અને ત્યાર બાદ ન્યુઝીલેન્ડ સામે રમાયેલી 3 મેચોની T-20 શ્રેણીમાં સૂર્યકુમાર યાદવે શાનદાર પ્રદર્શન કર્યું હતું. સૂર્યુકુમાર યાદવે ન્યુઝીલેન્ડ સામેની બીજી ટી-20 મેચમાં શાનદાર 111 રન કર્યા હતાં. આ શ્રેણીમાં યાદવ પ્લેયર ઓફ ધ સિરીઝ રહ્યો હતો. ભારતે 3 મેચોની આ T-20 શ્રેણી 1-0થી જીતી લીધી હતી. 

સુર્યકુમાર યાદવના આ પ્રદર્શનની દેશ જ નહીં વિદેશના ક્રિકેટરો પણ ભારોભાર પ્રસંશા કરી રહ્યાં છે. તો યાદવના કરોડો ચાહકો પણ બન્યા છે. પોતાની આ રમતને લઈને સુર્યકુમાર યાદવે દિલ ખોલીને વાતચીત કરી હતી.  

સૂર્યાએ કહ્યું કે... 

નેપિયરમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી T20 મેચ ટાઈ રહી હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા યજમાન ટીમે 19.4 ઓવરમાં ઓલઆઉટ થયા બાદ 160 રન બનાવ્યા હતા. વરસાદને કારણે જ્યારે 9 ઓવર પછી રમત બંધ કરવામાં આવી ત્યારે ભારતે 4 વિકેટે 75 રન બનાવ્યા હતા. ડકવર્થ લુઈસ નિયમના આધારે બંને ટીમનો સ્કોર બરાબર હતો. તેથી જ આ મેચ ટાઈ રહી, ભારતે ટી20 શ્રેણીમાં ન્યુઝીલેન્ડને 1-0થી હટાવી દીધું. આ શ્રેણીમાં સૂર્યકુમાર યાદવે ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. આ મેચમાં એક સમયે ભારતે 21 રનમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ સંઘર્ષ કરવો પડી રહ્યો હતો. આવી સ્થિતિમાં સૂર્યકુમાર યાદવે કેપ્ટન હાર્દિક પંડ્યા સાથે 39 રનની ભાગીદારી કરીને સ્કોર 50 સુધી પહોંચાડ્યો હતો. 

સૂર્યકુમાર યાદવે કહ્યું હતું કે, હવામાન આપણા નિયંત્રણમાં નથી. જ્યારે પ્રદર્શનનું દબાણ હંમેશા હોય જ છે. જ્યારે તે યોગ્ય પ્રદર્શન ના કરે તો તેને આનંદ નથી આવતો. તેણે વધુમાં કહ્યું હતું કે, હું મારી બેટિંગનો આનંદ લઈ રહ્યો છું. હું કોઈ બોજ વહન કરતો નથી. યાદવે T20 શ્રેણીમાં 124 રન બનાવ્યા હતા. માઉન્ટ મૌનગાનુઇમાં રમાયેલી બીજી મેચમાં તેણે 111 રનની તોફાની ઇનિંગ રમી હતી. જ્યારે ત્રીજી મેચમાં 13 રન બનાવ્યા હતા. વરસાદના કારણે પ્રથમ મેચ રમાઈ ન હતી. T20 શ્રેણીમાં તેના જોરદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

ભારતે શ્રેણી 1-0થી જીતી લીધી હતી

ભારતે ટી-20 શ્રેણીમાં ન્યૂઝીલેન્ડને 1-0થી હરાવ્યું હતું. વેલિંગ્ટનમાં 18 નવેમ્બરે રમાનારી મેચ વરસાદના કારણે રમાઈ ન હતી. આ મેચમાં એક પણ બોલ ફેંકવામાં આવ્યો ન હતો. જ્યારે માઉન્ટ મૌનગાનુઈ ખાતે રમાયેલી બીજી મેચમાં ભારતે કિવિઓને 65 રનથી હરાવ્યું હતું. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 6 વિકેટે 191 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી કીવી ટીમ 126 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જ્યારે નેપિયરમાં રમાયેલી મેચ ટાઈ રહી હતી. આ રીતે ભારતે ટી-20 શ્રેણી 1-0થી કબજે કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs AFG શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકો: રોહિત-હાર્દિક રમશે કે નહીં? BCCIનું અલ્ટીમેટમ
IND vs AFG શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકો: રોહિત-હાર્દિક રમશે કે નહીં? BCCIનું અલ્ટીમેટમ
ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર... ભારતની યજમાની કરશે અફઘાનિસ્તાન, જાણો ક્યારે અને ક્યાં રમાશે ટી20 સીરીઝ
ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર... ભારતની યજમાની કરશે અફઘાનિસ્તાન, જાણો ક્યારે અને ક્યાં રમાશે ટી20 સીરીઝ
વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી પર BCCI ઉપપ્રમુખનું મોટું નિવેદન, જાણો રાજીવ શુક્લાએ શું કહ્યું ?
વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી પર BCCI ઉપપ્રમુખનું મોટું નિવેદન, જાણો રાજીવ શુક્લાએ શું કહ્યું ?
ICC એ ટેસ્ટ ક્રિકેટના નિયમમાં કર્યો મોટો ફેરફાર, 150 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આવું થશે
ICC એ ટેસ્ટ ક્રિકેટના નિયમમાં કર્યો મોટો ફેરફાર, 150 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આવું થશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
FIFA World Cupમાં લાગુ થશે આઠ નવા નિયમ, ખેલાડીઓ નહીં કરી શકે મનમાની
FIFA World Cupમાં લાગુ થશે આઠ નવા નિયમ, ખેલાડીઓ નહીં કરી શકે મનમાની
'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
India at 2047 Conclave: સીર્ઇઓ સુમંત દત્તાએ ABP ન્યુઝના India at 2047 કોન્ક્લેવનો કરાવ્યો શુભારંભ
India at 2047 Conclave: સીર્ઇઓ સુમંત દત્તાએ ABP ન્યુઝના India at 2047 કોન્ક્લેવનો કરાવ્યો શુભારંભ
Embed widget