શોધખોળ કરો

IND vs SA 1st Test: બોક્સિંગ ડે પર શરુ થશે ભારત-દક્ષિણ વચ્ચે ટેસ્ટ, જાણો ક્યા ક્યા ખેલાડીને મળી શકે છે ટીમમાં મોકો

India vs South Africa Test Match: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ બોક્સિંગ ડેના દિવસે શરૂ થશે. આ મેચ 26 ડિસેમ્બરથી સેન્ચુરિયનમાં રમાશે. આ માટે ટીમ ઈન્ડિયાએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

India vs South Africa Test Match: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ બોક્સિંગ ડેના દિવસે શરૂ થશે. આ મેચ 26 ડિસેમ્બરથી સેન્ચુરિયનમાં રમાશે. આ માટે ટીમ ઈન્ડિયાએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રોહિત શર્માની કપ્તાનીવાળી ભારતીય ટીમ જીતના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. આ વખતે ટેસ્ટ ટીમમાં ઘણા ફેરફાર જોવા મળશે. સિનિયર ખેલાડી ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણેને ટીમમાં સ્થાન મળ્યું નથી. તેથી અનુભવી ખેલાડીઓની સાથે સાથે કેટલાક યુવા ખેલાડીઓ પણ ટીમમાં જોવા મળશે.

દક્ષિણ આફ્રિકા સામે રમાનારી પ્રથમ ટેસ્ટ મેચ માટે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન પર નજર કરીએ તો યશસ્વી જયસ્વાલને તેમાં સ્થાન મળી શકે છે. યશસ્વીને ઓપનિંગનો મોકો મળી શકે છે. શુભમન ગિલ પણ ઓપનિંગ કરી શકે છે. જો ગિલ ઓપનિંગ કરશે તો રોહિત શર્મા પોતે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરી શકે છે. જો ગિલ ઓપન નહીં કરે તો તે 3 નંબર પર બેટિંગ કરી શકે છે. આવી સ્થિતિમાં વિરાટ કોહલી ચોથા નંબર પર બેટિંગ કરી શકે છે.

બોલિંગ આક્રમણ માટે ટીમ ઈન્ડિયાએ મુકેશ કુમારનો સમાવેશ કર્યો છે. મુકેશનો ડોમેસ્ટિક મેચોમાં સારો રેકોર્ડ છે. તે પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા બનાવી શકે છે. શાર્દુલ ઠાકુરને પણ સ્થાન મળી શકે છે. જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ પણ પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા બનાવી શકે છે. આ બંનેનું સ્થાન લગભગ નિશ્ચિત છે. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ પ્લેઈંગ ઈલેવનનો ભાગ બની શકે છે.

તો બીજી તરફ વિરાટ કોહલીના દેશ પરત ફરવાના સમાચાર વચ્ચે ઋતુરાજ ગાયકવાડના ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો છે. આંગળીમાં ફ્રેક્ચર હોવાને કારણે ઋતુરાજ ગાયકવાડ ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો છે. ઋતુરાજના રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં ઈન્ડિયા-એના કેપ્ટનની એન્ટ્રી થઈ છે. આંગળીમાં ઈજાને કારણે ઋતુરાજ ભારત પરત ફરીને NCAને રિપોર્ટ કરશે. સિલેક્શન કમિટીએ તેમની જગ્યાએ અભિમન્યુ ઈશ્વરનને ટીમમાં સામેલ કર્યો છે. 


દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ માટે ભારતના સંભવિત ખેલાડીઓઃ રોહિત શર્મા (કેપ્ટન),યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને મુકેશ કુમાર.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ

વિડિઓઝ

Surat News: સુરતના લાલગેટ વિસ્તારમાં બિલ્ડિંગ પરથી પડતુ મુકીને રત્નકલાકારે કરી આત્મહત્યા
Sattvik Food Festival: અમદાવાદમાં સાત્વિક ફૂડ ફેસ્ટિવલનું આયોજન
Patan news: પાટણમાં માતા-પિતા માટે આંખો ઉઘાડતો કિસ્સો બન્યો
Pakistani President Zardari: ઓપરેશન સિંદૂરને લઈને પાકિસ્તાનના રાષ્ટ્રપતિનું કબૂલનામું
Gujarat Weather Update: 1 જાન્યુઆરીથી રાજ્યમાં વધશે ઠંડીનું જોર: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
મહાકાલમાં VIP દર્શન બંધ, જાણો, દેશના 6 મોટા મંદિરોમાં નવા વર્ષમાં કેવી રીતે કરશો દર્શન
મહાકાલમાં VIP દર્શન બંધ, જાણો, દેશના 6 મોટા મંદિરોમાં નવા વર્ષમાં કેવી રીતે કરશો દર્શન
Embed widget