શોધખોળ કરો

IND vs SA: ધર્મશાલામાં શુભમન ગિલની 'અગ્નિપરીક્ષા', પ્લેઈંગ-11 માં થઈ શકે છે 2 મોટા ફેરફાર

IND vs SA T20: સિરીઝ 1-1 થી બરાબર, કોચ ગંભીર પ્રયોગો બંધ કરી બેસ્ટ પ્લેઈંગ-11 ઉતારશે? કુલદીપ યાદવને લઈને સસ્પેન્સ યથાવત.

IND vs SA T20: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રવિવારે ધર્મશાલામાં રમાનારી ત્રીજી T20 મેચ માત્ર સિરીઝ જીતવા માટે જ નહીં, પરંતુ ભારતીય ટીમના વાઈસ-કેપ્ટન શુભમન ગિલના ભવિષ્ય માટે પણ નિર્ણાયક બની રહેવાની છે. સતત ખરાબ ફોર્મનો સામનો કરી રહેલા ગિલ માટે હવે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. જો તેનું બેટ અહીં નહીં ચાલે તો T20 વર્લ્ડ કપ પહેલા ટીમ મેનેજમેન્ટ 'પ્લાન-બી' તરફ વળી શકે છે. બીજી તરફ, ગૌતમ ગંભીરના વ્યૂહાત્મક પ્રયોગો પણ સવાલોના ઘેરામાં છે.

શુભમન ગિલ માટે 'કરો યા મરો'ની સ્થિતિ

ધર્મશાલાના મેદાન પર જ્યારે ટીમ ઈન્ડિયા ઉતરશે ત્યારે તમામની નજર શુભમન ગિલ પર હશે. T20 વર્લ્ડ કપને હવે ગણતરીના અઠવાડિયા બાકી છે અને ભારત પાસે માત્ર 8 મેચો બચી છે. આવા સમયે, વાઈસ-કેપ્ટનનું ફોર્મમાં ન હોવું ચિંતાનો વિષય છે. પસંદગી સમિતિએ સંજુ સેમસન જેવા ઇન-ફોર્મ ખેલાડીને બહાર રાખીને ગિલ પર ભરોસો મૂક્યો હતો. હવે જો ગિલ આ વિશ્વાસ પર ખરો નહીં ઉતરે, તો ન્યુઝીલેન્ડ સામેની આગામી શ્રેણીમાં યશસ્વી જયસ્વાલ કે સંજુ સેમસન માટે દરવાજા ખુલી શકે છે.

કેપ્ટન સૂર્યા સુરક્ષિત, પણ ગિલે સાબિત કરવું પડશે

છેલ્લા એક વર્ષમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવનું ફોર્મ પણ ચિંતાજનક રહ્યું છે, પરંતુ ટીમના કેપ્ટન હોવાને નાતે વર્લ્ડ કપ સુધી તેમનું સ્થાન સુરક્ષિત માનવામાં આવે છે. જોકે, શુભમન ગિલને આવી કોઈ 'રાહત' મળવાની શક્યતા નથી. T20 ઓપનર તરીકે તે ટીમની પ્રથમ પસંદગી નહોતો, તેથી તેણે પોતાના ટીકાકારોને જવાબ આપવા માટે અપવાદરૂપ પ્રદર્શન કરવું જ પડશે.

ગંભીરના 'અખતરા' પર લાગશે બ્રેક?

બીજી T20 મેચમાં મળેલી હાર બાદ કોચ ગૌતમ ગંભીરની રણનીતિની ટીકા થઈ રહી છે. ખાસ કરીને અક્ષર પટેલને નંબર-3 પર મોકલવો અને શિવમ દુબે જેવા હિટરને નંબર-8 પર ધકેલવો, આ બંને નિર્ણયો 'વ્યૂહાત્મક ભૂલ' સાબિત થયા હતા. ધર્મશાલાની નિર્ણાયક મેચમાં આવા પ્રયોગો ટાળીને સૂર્યકુમાર યાદવ પોતાના નિયત ક્રમે (નંબર-3) બેટિંગ કરવા આવે તેવી પૂરી શક્યતા છે.

શું કુલદીપ યાદવને પ્લેઈંગ-11 માં સ્થાન મળશે?

ટીમ મેનેજમેન્ટ સામે સૌથી મોટો પ્રશ્ન બોલિંગ કોમ્બિનેશનનો છે. કુલદીપ યાદવ દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનો માટે હંમેશા મુસીબત સાબિત થયો છે, છતાં તેને બહાર બેસવું પડે છે. તેનું કારણ એ છે કે ભારતને નંબર-8 પર પણ બેટિંગ કરી શકે તેવો બોલર જોઈએ છે, અને કુલદીપ અહીં ફિટ બેસતો નથી. જોકે, સિરીઝ બચાવવા માટે વિકેટ લેવી જરૂરી છે, તેથી મેનેજમેન્ટ કદાચ અર્શદીપ કે વરુણ ચક્રવર્તીને આરામ આપીને કુલદીપ અથવા હર્ષિત રાણાને તક આપી શકે છે. પણ તેની શક્યતા ઓછી દેખાઈ રહી છે.

ધર્મશાલા માટે ભારતની સંભવિત પ્લેઈંગ-11: અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, જીતેશ શર્મા (વિકેટકીપર), અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી/કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોટી મુશ્કેલીમાં ફસાઈ KKR, હર્ષિત રાણા બાદ IPL 2026 માંથી બહાર થયો આ ધાકડ ખેલાડી
મોટી મુશ્કેલીમાં ફસાઈ KKR, હર્ષિત રાણા બાદ IPL 2026 માંથી બહાર થયો આ ધાકડ ખેલાડી
IPLમાં સૌથી ઝડપી સદી ફટકારનાર 7 ખેલાડી, કયા ક્રમે છે વૈભવ સૂર્યવંશી?
IPLમાં સૌથી ઝડપી સદી ફટકારનાર 7 ખેલાડી, કયા ક્રમે છે વૈભવ સૂર્યવંશી?
ટીમ ઈન્ડિયાની આગામી સિરીઝનું એલાન, IPL 2026 બાદ થશે 'મહાટક્કર'
ટીમ ઈન્ડિયાની આગામી સિરીઝનું એલાન, IPL 2026 બાદ થશે 'મહાટક્કર'
'બીજો ધોની નહીં...'ગંભીરે પહેલા જ કરી દીધી હતી ભવિષ્યવાણી; શશિ થરૂરે સંજુ સેમસન અંગે કર્યો મોટો ખુલાસો
'બીજો ધોની નહીં...'ગંભીરે પહેલા જ કરી દીધી હતી ભવિષ્યવાણી; શશિ થરૂરે સંજુ સેમસન અંગે કર્યો મોટો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સર્વિસ પડી ભારે
Hun To Bolish | હું તો બોલીશ | પરમિટવાળા પેગમાં પોલંપોલ
Hun To Bolish | હું તો બોલીશ | કોણે તોડ્યો અશાંતધારો ?
Surat Fake Guru Case: કૌભાંડી યોગ ગુરૂ પ્રદીપના વધુ એક કારનામાનો પર્દાફાશ
Rajkot news: રાજકોટની જનાના હોસ્પિટલમાં બેદરકારી, 5 માસથી ફાયર સિસ્ટમ બંધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
The impact of war: ઇઝરાયલ ઇરાનના યુદ્ધની અસર, રાજ્યના આ મંદિરમાં ભોજન-પ્રસાદ સેવા કરાઇ બંધ
The impact of war: ઇઝરાયલ ઇરાનના યુદ્ધની અસર, રાજ્યના આ મંદિરમાં ભોજન-પ્રસાદ સેવા કરાઇ બંધ
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપ્યું અલ્ટીમેટમ, 48 કલાકમાં નહિ ખોલ્યું હોર્મૂઝ સ્ટ્રેટ તો પાવર પ્લાન્ટ્સ પર કરીશું હુમલો
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપ્યું અલ્ટીમેટમ, 48 કલાકમાં નહિ ખોલ્યું હોર્મૂઝ સ્ટ્રેટ તો પાવર પ્લાન્ટ્સ પર કરીશું હુમલો
આવતીકાલનું હવામાન: દેશના 13 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું એલર્ટ, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન!
આવતીકાલનું હવામાન: દેશના 13 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું એલર્ટ, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન!
ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: કોમર્શિયલ LPG ના સપ્લાયમાં 20% નો વધારો, હોટલ-રેસ્ટોરાંને મળશે રાહત
ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: કોમર્શિયલ LPG ના સપ્લાયમાં 20% નો વધારો, હોટલ-રેસ્ટોરાંને મળશે રાહત
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
‘જો અમેરિકા પાકિસ્તાન પર હુમલો કરશે, તો અમે દિલ્હી-મુંબઈ પર બોમ્બ ઝીંકીશું...’ પાકિસ્તાનના પૂર્વ રાજદૂતનો બકવાસ
‘જો અમેરિકા પાકિસ્તાન પર હુમલો કરશે, તો અમે દિલ્હી-મુંબઈ પર બોમ્બ ઝીંકીશું...’ પાકિસ્તાનના પૂર્વ રાજદૂતનો બકવાસ
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
કમોસમી વરસાદથી જગતનો તાત પાયમાલ: સરકારે આપ્યા પાક નુકસાનીના સર્વેના આદેશ, હજુ 7 દિવસ આફતની આગાહી
શું ખેડૂતોને મળશે સહાય? કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાની અંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આપ્યું મોટું નિવેદન
Embed widget