શોધખોળ કરો

IND vs SA: ભારત બીજી ટેસ્ટ હારતાં કોચ દ્રવિડ ક્યા બે ખેલાડી પર બગડ્યો? જાણો શું કરી ટીકા ?

સાઉથ આફ્રિકા સામે બીજી ટેસ્ટમાં હારના પગલે ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડ ખફા છે. દ્રવિડ સૌથી વધારે ખફા અકિંજય રહાણે અને ચેતેશ્વર પૂજારા પર છે.

જોહનિસબર્ગઃ સાઉથ આફ્રિકા સામે બીજી ટેસ્ટમાં હારના પગલે ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડ ખફા છે. દ્રવિડ સૌથી વધારે ખફા અકિંજય રહાણે અને ચેતેશ્વર પૂજારા પર છે.

દ્રવિડે નામ લીધા વગર શું કહ્યું

હેડ કોચ રાહુલ દ્રવિડે કોઈનું નામ લીધા વિના જ કહ્યું હતું કે, ભારતે ટેસ્ટ મેચ જીતવા માટે હજુ વધુ બહેતર બેટીંગ કરવાની જરૂર છે. આ ઉપરાંત ટેસ્ટમાં નિર્ણાયક તબક્કે પ્રભુત્વસભર દેખાવ કરીને સ્થિતિ મજબૂત કરવી જોઈએ. દ્રવિડે પૂજારા-રહાણે તરફ આડકતરો ઈશારો કરતાં કહ્યું હતુ કે, મુશ્કેલ પીચ પર મોટી ઈનિંગ નિર્ણાયક સાબિત થઈ શકતી હોય છે. અમારી ટીમના કેટલાક બેટ્સમેને શરૂઆત તો સારી કરી પણ તેઓ તેમની ઈનિંગને સદી સુધી પહોંચાડી શક્યા નહતા. આ બાબત મુશ્કેલ પીચ પર મહત્વની બની રહે છે. રાહુલે પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારી હતી અને અમે વિજેતા બન્યા હતા. બીજી ટેસ્ટમાં તેમના એક બેટ્સમેને બીજી ઈનિંગમાં નોટઆઉટ 96 રન કર્યા અને તેઓ વિજેતા બન્યા હતા. ભારતીય ટીમમાંથી કોઈ બેટ્સમેન સદી ના ફટકારી શક્યો.

વધુ સારા દેખાવની છે આશા

જોહનીસબર્ગમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ભારતને મળેલી હાર પછી દ્રવિડે કહ્યું કે, પ્રથમ ઈનિંગમાં 202 રનમાં જ ઓલઆઉટ થવાની અસર ટેસ્ટના પરિણામમાં જોવા મળી હતી. અમે આશરે 70 રન ઓછા કર્યા હતા. જેના કારણે આફ્રિકાએ મેચમાં કમબેક કર્યું હતુ. જોકે હવે અમારી નજર આગામી ટેસ્ટ પર છે, જ્યાં વધુ સારા પર્ફોમન્સ સાથે સફળતા મેળવવાનો અમે પ્રયાસ કરીશું. અમે એક બેટીંગ યુનિટ તરીકે વધુ સારું પર્ફોમન્સ કરવા ઈચ્છીએ છીએ અને વધુ સારો દેખાવ કરવા માટે આતુર છીએ તેનો મને ગર્વ છે.

આ પણ વાંચોઃ Crime News: યુવતીને પ્રેમીના ફ્રેન્ડ સાથે બંધાયા શરીર સંબંધ, યુવતીએ પ્રેમીને શરીર સુખ માણવા બોલાવ્યો ને ફ્રેન્ડને પણ કર્યો ફોન......

Covid-19 Precaution Dose: શું બૂસ્ટર ડોઝ માટે કરાવવું પડશે રજિસ્ટ્રેશન, કોણ લઈ શકશે ત્રીજો ડોઝ ? જાણો સરકારે શું કહ્યું

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 

Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

9 જુલાઈએ દેશવ્યાપી હડતાળ: 25 કરોડથી વધુ કર્મચારીઓ જોડાશે, બેન્કિંગ, વીમા સહિતની જરૂરી સેવાઓ ખોરવાશે!
9 જુલાઈએ દેશવ્યાપી હડતાળ: 25 કરોડથી વધુ કર્મચારીઓ જોડાશે, બેન્કિંગ, વીમા સહિતની જરૂરી સેવાઓ ખોરવાશે!
અંધશ્રદ્ધાએ લીધા 5 નિર્દોષના જીવ! બિહારના પૂર્ણિયામાં ડાકણના વહેમમાં 250 લોકોના ટોળાએ આખા પરિવારને જીવતો સળગાવી દીધો
અંધશ્રદ્ધાએ લીધા 5 નિર્દોષના જીવ! બિહારના પૂર્ણિયામાં ડાકણના વહેમમાં 250 લોકોના ટોળાએ આખા પરિવારને જીવતો સળગાવી દીધો
વસ્તી ગણતરીને લઈ ભારત સરકારે લીધો મોટો નિર્ણય, નાગરિકો હવે જાતે જ આ કામ કરી શકશે
વસ્તી ગણતરીને લઈ ભારત સરકારે લીધો મોટો નિર્ણય, નાગરિકો હવે જાતે જ આ કામ કરી શકશે
ચોમાસામાં રોગચાળો વકર્યો: સુરતમાં 10 લકોના મોત, અમદાવાદમાં ડેન્ગ્યુ-કોલેરાના કેસ વધ્યા; હોસ્પિટલો ઉભરાઈ
ચોમાસામાં રોગચાળો વકર્યો: સુરતમાં 10 લકોના મોત, અમદાવાદમાં ડેન્ગ્યુ-કોલેરાના કેસ વધ્યા; હોસ્પિટલો ઉભરાઈ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શૌચાલયો પણ સુરક્ષિત નહીં !
Hun To Bolish : હું તો બોલીશ : પાણી સાથે ન રમશો રમત
Hun To Bolish : હું તો બોલીશ : મહા કૌભાંડનો મહા પર્દાફાશ
Ahmedabad News: વરસાદી માહોલ વચ્ચે અમદાવાદમાં વકર્યો રોગચાળો,  જુલાઈમાં ડેંગ્યૂના 10 અને કોલેરાના 6 કેસ નોંધાયા
Montu Patel Mega Scam: મહાકૌભાંડી ડૉ. મોન્ટુ પટેલના વધુ એક પાપનો પર્દાફાશ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
9 જુલાઈએ દેશવ્યાપી હડતાળ: 25 કરોડથી વધુ કર્મચારીઓ જોડાશે, બેન્કિંગ, વીમા સહિતની જરૂરી સેવાઓ ખોરવાશે!
9 જુલાઈએ દેશવ્યાપી હડતાળ: 25 કરોડથી વધુ કર્મચારીઓ જોડાશે, બેન્કિંગ, વીમા સહિતની જરૂરી સેવાઓ ખોરવાશે!
અંધશ્રદ્ધાએ લીધા 5 નિર્દોષના જીવ! બિહારના પૂર્ણિયામાં ડાકણના વહેમમાં 250 લોકોના ટોળાએ આખા પરિવારને જીવતો સળગાવી દીધો
અંધશ્રદ્ધાએ લીધા 5 નિર્દોષના જીવ! બિહારના પૂર્ણિયામાં ડાકણના વહેમમાં 250 લોકોના ટોળાએ આખા પરિવારને જીવતો સળગાવી દીધો
વસ્તી ગણતરીને લઈ ભારત સરકારે લીધો મોટો નિર્ણય, નાગરિકો હવે જાતે જ આ કામ કરી શકશે
વસ્તી ગણતરીને લઈ ભારત સરકારે લીધો મોટો નિર્ણય, નાગરિકો હવે જાતે જ આ કામ કરી શકશે
ચોમાસામાં રોગચાળો વકર્યો: સુરતમાં 10 લકોના મોત, અમદાવાદમાં ડેન્ગ્યુ-કોલેરાના કેસ વધ્યા; હોસ્પિટલો ઉભરાઈ
ચોમાસામાં રોગચાળો વકર્યો: સુરતમાં 10 લકોના મોત, અમદાવાદમાં ડેન્ગ્યુ-કોલેરાના કેસ વધ્યા; હોસ્પિટલો ઉભરાઈ
'શું પાકિસ્તાને IAF નું રાફેલ તોડી પાડ્યું?': 'ઓપરેશન સિંદૂર'નો ચોંકાવનારો ખુલાસો, ભારતના ગુપ્ત 'X-ગાર્ડ' પ્લાને….
'શું પાકિસ્તાને IAF નું રાફેલ તોડી પાડ્યું?': 'ઓપરેશન સિંદૂર'નો ચોંકાવનારો ખુલાસો, ભારતના ગુપ્ત 'X-ગાર્ડ' પ્લાને….
રાજ્યમાં 3 સિસ્ટમને કારણે આગામી 5 દિવસ વરસાદ ભુક્કા બોલાવશે, જાણો ક્યા જિલ્લા પર છે સૌથી વધુ ખતરો
રાજ્યમાં 3 સિસ્ટમને કારણે આગામી 5 દિવસ વરસાદ ભુક્કા બોલાવશે, જાણો ક્યા જિલ્લા પર છે સૌથી વધુ ખતરો
મરાઠી ભાષા વિવાદ પર RSS નું મોટું નિવેદન: સુનીલ આંબેકરે કહ્યું - 'બધા લોકો પહેલાથી જ....'
મરાઠી ભાષા વિવાદ પર RSS નું મોટું નિવેદન: સુનીલ આંબેકરે કહ્યું - 'બધા લોકો પહેલાથી જ....'
Gujarat Rain: 22 થી 30 જુલાઈ સુધી ગુજરાતમાં જળબંબાકાર થશે, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain: 22 થી 30 જુલાઈ સુધી ગુજરાતમાં જળબંબાકાર થશે, અંબાલાલ પટેલની મોટી આગાહી
Embed widget