શોધખોળ કરો

IND vs SL: શ્રીલંકા વિરુદ્ધ અંતિમ વન-ડે અગાઉ સૂર્યકુમાર સહિત અનેક ભારતીય ખેલાડીઓએ કર્યા પદ્મનાથસ્વામી મંદિરમાં દર્શન

ટીમ ઈન્ડિયાએ રવિવાર, 15 જાન્યુઆરીએ શ્રીલંકા સામે વનડે શ્રેણીની છેલ્લી મેચ રમવાની છે

Indian Team in Padmanabhaswamy Temple: ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની છેલ્લી મેચ રવિવારે તિરુવનંતપુરમમાં રમાશે. ટીમ ઈન્ડિયા આ શ્રેણીમાં શ્રીલંકા પર 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ત્રીજી મેચ પહેલા ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ ભગવાનના દર્શન કરવા અને પૂજા કરવા માટે શ્રી પદ્મનાભસ્વામી મંદિર પહોંચ્યા હતા. પદ્મનાભસ્વામી મંદિરમાં દર્શન કરવા પહોંચેલા ભારતીય ખેલાડીઓની તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

ભારતીય ટીમ પદ્મનાભસ્વામી મંદિર પહોંચી

ટીમ ઈન્ડિયાએ રવિવાર, 15 જાન્યુઆરીએ શ્રીલંકા સામે વનડે શ્રેણીની છેલ્લી મેચ રમવાની છે. આ મેચ પહેલા ભારતીય ટીમના સ્ટાર ખેલાડી સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ પદ્મનાભસ્વામી મંદિર પહોંચ્યા હતા. આ ખેલાડીઓએ અહીં પહોંચીને ભગવાનના આશીર્વાદ લીધા અને પ્રાર્થના પણ કરી હતી. પૂજા દરમિયાન તમામ ભારતીય ખેલાડીઓ પરંપરાગત વસ્ત્રોમાં જોવા જોઈએ. આ ડ્રેસમાં ભારતીય ખેલાડીઓની તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

ટીમ ઈન્ડિયા શ્રેણીમાં 2-0થી આગળ છે

ભારતીય ટીમ શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં 2-0થી આગળ છે. કોલકાતામાં રમાયેલી બીજી મેચમાં ભારતે શ્રીલંકાને 4 વિકેટે હરાવીને વનડે સીરીઝ પર કબજો કર્યો હતો. આ શ્રેણીની પ્રથમ મેચ પણ ભારતે જીતી હતી. પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 67 રનથી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયા હાલમાં શાનદાર ફોર્મમાં ચાલી રહી છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા ક્લીન સ્વીપ કરીને આ સિરીઝ 3-0થી પોતાના નામે કરશે તેવી આશા દરેકને છે.

Team India: 26 મહિના બાદ આ તોફાની બેટ્સમેનની ટીમ ઇન્ડિયામાં વાપસી, હાલમાં જ બનાવી ચૂક્યો છે આ મોટો રેકોર્ડ

ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બૉર્ડે શુક્રવારે મોડી રાત્રે ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ આગામી ટી20 અને વનડે સીરીઝ માટે ટીમ ઇન્ડિયાની સ્ક્વૉડની જાહેરાત કરી દીધી છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી20 સીરીઝમાં સ્ટાર યુવા બેટ્સમેન પૃથ્વી શૉની લાંબા સમય બાદ ટીમમાં વાપસી થઇ છે. પૃથ્વી શૉે ટીમ ઇન્ડિયાની ટિકીટ તેના રણજી ટ્રૉફીમાં રેકોર્ડતોડ ઇનિંગ 379 રન બાદ મળી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Embed widget