શોધખોળ કરો

IPL 2025માં વેચાયેલા ક્રિકેટરોને બજેટના બદલાયેલા નવા ટેક્સ નિયમોથી કેટલો લાભ થશે?

IPLમાં રમતા ખેલાડીઓ વિશે વાત કરીએ, તો તેમને આવકવેરો ભરવામાં થોડી રાહત મળી શકે છે. જાણો IPLની કમાણી પર ખેલાડીઓએ કેટલો ટેક્સ ચૂકવવો પડશે?

Union Budget 2025: કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે આગામી નાણાકીય વર્ષ માટે ભારતનું બજેટ રજૂ કર્યું છે. આ બજેટની IPL 2025ના ખેલાડીઓ પર શું અસર થશે તે જાણવું જરૂરી છે.

ભારત 2036 ઓલિમ્પિકની યજમાની તરફ આગળ વધી રહ્યું છે, જેના માટે ખેલો ઈન્ડિયા સ્કીમ માટે 1,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ નિર્ણય ભારતમાં રમતગમત પ્રત્યે એક નવું અભિયાન શરૂ કરવાના આશયથી લેવામાં આવ્યો છે.

જો આપણે IPLમાં રમતા ખેલાડીઓ વિશે વાત કરીએ, તો તેમને આવકવેરો ભરવામાં થોડી રાહત મળી શકે છે. જાણો IPLની કમાણી પર ખેલાડીઓએ કેટલો ટેક્સ ચૂકવવો પડશે?

જો આપણે આઈપીએલ 2025ની હરાજીને યાદ કરીએ તો તેમાં સૌથી ઓછી બોલી 30 લાખ રૂપિયાની લાગી હતી. જો કોઈ ખેલાડીને આગામી સિઝન રમવા માટે 30 લાખ રૂપિયા મળે છે તો તેણે 30 ટકા ટેક્સ ચૂકવવો પડશે. આગામી સત્ર માટે જાહેર કરાયેલા બજેટ હેઠળ, જો કોઈ વ્યક્તિ વર્ષમાં 24 લાખ રૂપિયાથી વધુ કમાણી કરે છે, તો તેણે 30 ટકા ટેક્સ ચૂકવવો પડશે.

આનો અર્થ એ થયો કે IPLમાં 30 લાખ રૂપિયાની કમાણી કરનાર ખેલાડીને 30 ટકા ટેક્સ એટલે કે 9 લાખ રૂપિયા ટેક્સ તરીકે ચૂકવવા પડશે. IPLમાંથી ન્યૂનતમ કમાણી 30 લાખ રૂપિયા હોવાથી આગામી સિઝનમાં રમનારા દરેક ખેલાડીએ 30 ટકા ટેક્સ ચૂકવવો પડશે.

IPL 2025માં સૌથી મોંઘો ખેલાડી રિષભ પંત હશે, જેને LSGએ 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આવી સ્થિતિમાં તેમને 30 ટકા એટલે કે 8 કરોડ 10 લાખ રૂપિયા ટેક્સ ચૂકવવો પડશે. જો તમે સરળ શબ્દોમાં સમજીએ તો, જો કોઈ ખેલાડી 1 કરોડ રૂપિયાના પગાર પર રમી રહ્યો છે, તો તેને ફક્ત 70 લાખ રૂપિયા જ મળશે કારણ કે તેણે 30 લાખ રૂપિયા ટેક્સ ચૂકવવા પડશે.

આમ, નવા બજેટની અસર IPLના ખેલાડીઓના પગાર પર જોવા મળશે. જોકે, આ ફેરફારોથી ખેલાડીઓને કેટલો ફાયદો થશે તે જોવાનું રહેશે.

પીએમ મોદીએ બજેટ 2025 પર શું કહ્યું

બજેટ 2025 પર પોતાની પ્રતિક્રિયા આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ બજેટ ભારત માટે મજબૂત પાયો નાખે છે. તેમણે કહ્યું કે, આ બજેટ સુધારા લાવશે. આ બજેટ છે જે દરેક ભારતીયના સપના પૂરા કરશે.

પીએમ મોદીએ કહ્યું, આ બજેટથી રોકાણ આવશે. આ બજેટ જનતાનું છે. આ જનતા જનાર્દનનું બજેટ છે. આ માટે હું નિર્મલા સીતારમણ અને તેમની સમગ્ર ટીમને અભિનંદન આપું છું. પીએમ મોદીએ કહ્યું, આજે દેશ વિકાસ અને વિરાસત પર ચાલી રહ્યો છે. આ એક એવું બજેટ છે જે ચારે બાજુથી રોજગારીનું સર્જન કરશે. આ બજેટમાં પ્રવાસન રોજગારી આપશે.

આ પણ વાંચો...

8મું પગારપંચ: 'બાબુ' થી 'સાહેબ', કોના પગારમાં કેટલો વધારો થશે? જાણો આંકડા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Embed widget