શોધખોળ કરો

IND vs BAN: ત્રીજી મેચ માટે આવી રહેશે ભારતની પ્લેઈંગ ઈલેવન, ગૌતમ ગંભીરનો ખાસ ખેલાડી કરશે હંગામો

IND vs BAN T20: ભારતે બાંગ્લાદેશ સામેની T20 શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. જાણો ટીમ ઈન્ડિયા ત્રીજી T20 મેચમાં પોતાની પ્લેઈંગ ઈલેવનમાં શું ફેરફાર કરી શકે છે.

India Possible Playing XI 3rd T20 against Bangladesh: ભારત-બાંગ્લાદેશ T20 શ્રેણી 6 ઓક્ટોબરથી શરૂ થઈ હતી અને અત્યાર સુધી ભારતીય ટીમે બંને મેચ જીતીને શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. હવે ત્રીજી મેચ 12 ઓક્ટોબરે હૈદરાબાદમાં રમાશે. ભારત સીરીઝ પહેલા જ જીતી ચૂક્યું હોવાથી ટીમ ઈન્ડિયા છેલ્લી મેચ માટે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરે તેવી શકયતા છે.

સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચમાં મયંક યાદવ અને નીતિશ કુમારને આંતરરાષ્ટ્રીય ડેબ્યૂની તક આપી હતી. એક તરફ નીતિશ બીજી મેચમાં 74 રનની ઇનિંગ રમીને ભારતનો નવો સ્ટાર બની ગયો છે, તો બીજી તરફ મયંકે પણ બંને મેચમાં સારી લાઇન-લેન્થ પર બોલિંગ કરીને વિકેટો લીધી છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે ત્રીજી અને છેલ્લી મેચ માટે પ્લેઇંગ ઇલેવનમાં કયા બે ખેલાડીઓને તક મળી શકે છે.

બે મોટા ફેરફારો થઈ શકે છે
-મયંક યાદવ અને નીતીશ રેડ્ડી આ સિરીઝમાં નામ કમાઈ ચૂક્યા છે અને હવે ડેબ્યૂ કરનારા ખેલાડીઓની યાદીમાં હર્ષિત રાણાનું નામ પણ જોડાઈ શકે છે. છેલ્લી સિઝન હર્ષિત માટે ઘણી સારી રહી હતી, જ્યાં તેણે KKR તરફથી રમતા 13 મેચમાં 19 વિકેટ લીધી હતી. આ પહેલા તેને ઝિમ્બાબ્વે સામેની ટી20 ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ તેને ડેબ્યૂ કરવાની તક મળી ન હતી. જો હર્ષિતને તક મળે છે તો મુખ્ય બોલરોમાંથી એકને ત્રીજી મેચ માટે આરામ આપવામાં આવી શકે છે. 

-તિલક વર્માએ ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી 16 ટી20 મેચ રમી છે, જેમાં તેના નામે 336 રન છે. તે 33.6ની સારી એવરેજથી બેટિંગ કરી રહ્યો છે અને તેણે અત્યાર સુધીમાં 2 અડધી સદી પણ ફટકારી છે. જોકે, વનડે મેચોમાં તેનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. પરંતુ તેણે ટી20 મેચમાં પોતાના બેટથી ઘણા રન બનાવ્યા છે. જો તેને તક આપવામાં આવે તો મિડલ ઓર્ડરમાંના એક ખેલાડીને આઉટ કરવો પડી શકે છે.

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન: અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ, નીતિશ કુમાર રેડ્ડી, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, મયંક યાદવ, હર્ષિત રાણા.

આ પણ વાંચો : New Rule of Cricket: બોલ પર થૂંક લગાવવા પર BCCI કરશે કાર્યવાહી, બદલાઈ ગયા ક્રિકેટના આ નિયમ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

તમિલનાડુમાં મોટી ટ્રેન દુર્ઘટના! માલગાડી સાથે અથડાઈ બાગમતી એક્સપ્રેસ, 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા
તમિલનાડુમાં મોટી ટ્રેન દુર્ઘટના! માલગાડી સાથે અથડાઈ બાગમતી એક્સપ્રેસ, 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જસપ્રીત બુમરાહ બન્યો વાઈસ કેપ્ટન
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જસપ્રીત બુમરાહ બન્યો વાઈસ કેપ્ટન
આ ફાસ્ટ બોલરને મોટો ઝટકો, ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાંથી બહાર કર્યો
આ ફાસ્ટ બોલરને મોટો ઝટકો, ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાંથી બહાર કર્યો
Air India નું વિમાન લેન્ડ થયું, ટેકનિકલ ખામી સર્જાઈ હતી, 140 મુસાફરો સુરક્ષિત
Air India નું વિમાન લેન્ડ થયું, ટેકનિકલ ખામી સર્જાઈ હતી, 140 મુસાફરો સુરક્ષિત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | હેવાન શિક્ષકોને કોણ ભણાવશે પાઠ?Hun To Bolish | હું તો બોલીશ | આ ફાફડા જલેબી ખાશો તો બીમાર પડવાનું નક્કી!Vadodara Crime | વડોદરામાં વધુ એક સગીરા પર દુષ્કર્મથી ખળભળાટ, આરોપી જેલભેગોAmreli Politics | અમરેલી કથિત દુષ્કર્મના મામલે રાજકારણ ગરમાયું | પોલીસે શું કર્યો મોટો ખુલાસો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તમિલનાડુમાં મોટી ટ્રેન દુર્ઘટના! માલગાડી સાથે અથડાઈ બાગમતી એક્સપ્રેસ, 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા
તમિલનાડુમાં મોટી ટ્રેન દુર્ઘટના! માલગાડી સાથે અથડાઈ બાગમતી એક્સપ્રેસ, 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જસપ્રીત બુમરાહ બન્યો વાઈસ કેપ્ટન
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જસપ્રીત બુમરાહ બન્યો વાઈસ કેપ્ટન
આ ફાસ્ટ બોલરને મોટો ઝટકો, ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાંથી બહાર કર્યો
આ ફાસ્ટ બોલરને મોટો ઝટકો, ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાંથી બહાર કર્યો
Air India નું વિમાન લેન્ડ થયું, ટેકનિકલ ખામી સર્જાઈ હતી, 140 મુસાફરો સુરક્ષિત
Air India નું વિમાન લેન્ડ થયું, ટેકનિકલ ખામી સર્જાઈ હતી, 140 મુસાફરો સુરક્ષિત
મિત્ર... મિત્ર ન રહ્યા, રાહુલ ગાંધી પર સાથીઓને વિશ્વાસ ન રહ્યો! મોટો દાવ થઈ ગયો
મિત્ર... મિત્ર ન રહ્યા, રાહુલ ગાંધી પર સાથીઓને વિશ્વાસ ન રહ્યો! મોટો દાવ થઈ ગયો
રાહુલ ગાંધી પાસેથી વિપક્ષ નેતાની ખુરશી છીનવાઈ જશે? ભાજપનો દાવો - INDIA ગઠબંધન વિચારણા કરી રહ્યું છે
રાહુલ ગાંધી પાસેથી વિપક્ષ નેતાની ખુરશી છીનવાઈ જશે? ભાજપનો દાવો - INDIA ગઠબંધન વિચારણા કરી રહ્યું છે
બનાસકાંઠામાં અધિક કલેકટરેની મોટી કાર્યવાહી, 13 ભેળસેળિયા વેપારીને રૂપિયા 61 લાખનો દંડ ફટકાર્યો
બનાસકાંઠામાં અધિક કલેકટરેની મોટી કાર્યવાહી, 13 ભેળસેળિયા વેપારીને રૂપિયા 61 લાખનો દંડ ફટકાર્યો
Dussehra 2024 : વિજયાદશમી પર રાવણ દહન મુહૂર્ત અને શસ્ત્ર પૂજન માટે ક્યો સમય છે શુભ, જાણો
Dussehra 2024 : વિજયાદશમી પર રાવણ દહન મુહૂર્ત અને શસ્ત્ર પૂજન માટે ક્યો સમય છે શુભ, જાણો
Embed widget