શોધખોળ કરો

IND vs SL: શ્રીલંકા પ્રવાસને લઈને સામે આવ્યા 4 મોટા અપડેટ, વિરાટ-રોહિતની વાપસીને લઈને સામે આવી મોટી જાણકારી

Team India for Sri Lanka Tour: ભારતનો શ્રીલંકા પ્રવાસ 27 જુલાઈથી શરૂ થશે અને 7 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. આ સીરીઝને લઈને અત્યાર સુધીમાં ચાર મોટા અપડેટ્સ સામે આવ્યા છે.

Team India for Sri Lanka Tour: ભારતનો શ્રીલંકા પ્રવાસ 27 જુલાઈથી શરૂ થઈ રહ્યો છે. અહીં ટીમ ઈન્ડિયાએ  3 T20 અને 3 ODI મેચ રમવાની છે. એક તરફ એવું માનવામાં આવે છે કે સિનિયર ખેલાડીઓ આ પ્રવાસમાં નહીં રમે, તો બીજી તરફ ટી20 ટીમમાં કેપ્ટનને લઈને વિવાદ ચાલી રહ્યો છે. મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરનો પણ આ પ્રથમ ટાસ્ક હશે, તેથી શ્રીલંકા સામેની શ્રેણી ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. હવે ક્રિકબઝના એક રિપોર્ટમાં ટીમ ઈન્ડિયાની ટીમને લઈને 4 મોટા અપડેટ્સ સામે આવ્યા છે.

રોહિત શર્મા વનડે શ્રેણીમાં રમી શકે છે
T20માંથી નિવૃત્તિ લઈ ચુકેલા રોહિત શર્મા હાલ યુએસએમાં રજાઓ માણી રહ્યા છે. જો અહેવાલોનું માનીએ તો, રોહિત તેની રજાઓની સીઝન ટૂંક સમયમાં સમાપ્ત કરી શકે છે અને શ્રીલંકા સામે વનડે શ્રેણી રમી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટીમની પસંદગી પહેલા જ રોહિત પસંદગી સમિતિને તેની ઉપલબ્ધતા વિશે જણાવી શકે છે. જો રોહિત વાપસી કરશે તો વનડે સીરીઝમાં ટીમ ઈન્ડિયાની કપ્તાની તેના હાથમાં રહેશે.

શ્રેયસ અય્યર અને કેએલ રાહુલની વાપસી
શ્રેયસ અય્યર એ બેટ્સમેન છે જેને આ વર્ષે BCCI કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી ડોમેસ્ટિક ક્રિકેટ ન રમવાના કારણે બહાર કરવામાં આવ્યો હતો. ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં પણ તેનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ન હતું. પરંતુ IPL 2024માં તેણે પોતાની કેપ્ટનશિપમાં KKRને ચેમ્પિયન બનાવ્યું છે. ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીર સાથે તેના સારા સંબંધો હોવાથી તેની ભારતીય ટીમમાં વાપસી નિશ્ચિત માનવામાં આવે છે. તો બીજી તરફ, કેએલ રાહુલે જાન્યુઆરી 2024માં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ બાદ ભારત તરફથી કોઈ મેચ રમી નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રાહુલની વનડે સિરીઝમાં વાપસી પણ લગભગ નિશ્ચિત છે.

વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહ માટે બ્રેક?
નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીરે થોડા દિવસો પહેલા કહ્યું હતું કે તે ત્રણેય ફોર્મેટમાં તમામ સિનિયર ખેલાડીઓની ઉપલબ્ધતા ઈચ્છે છે. પરંતુ હવે સમાચાર સામે આવ્યા છે કે વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહ શ્રીલંકા સામેની શ્રેણીમાંથી બહાર રહી શકે છે. જો કે એવી અટકળો ચાલી રહી છે કે ગંભીર વિરાટ અને બુમરાહને બ્રેક આપવામાં આવ્યાથી ખુશ નથી, તેમ છતાં સીરિઝમાં તેમના રમવાની આશા ઓછી જણાઈ રહી છે.

જો રોહિત નહીં આવે તો કેએલ રાહુલ કેપ્ટનશીપ કરશે
જો કે એવી અફવાઓ છે કે રોહિત શર્મા BCCIને ODI સિરીઝ માટે તેની ઉપલબ્ધતા વિશે જણાવવા જઈ રહ્યો છે, પરંતુ હજુ પણ એવી થોડી શક્યતા છે કે તે પોતાનો બ્રેક ચાલુ રાખી શકે છે. ક્રિકબઝના અહેવાલ મુજબ રોહિતની ગેરહાજરીમાં કેએલ રાહુલ શ્રીલંકા સામેની વનડે ટીમની કમાન સંભાળી શકે છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Politics: ‘અમે નીતિશ સરકારને ટેકો આપવા તૈયાર છીએ, પણ...’ બિહાર પહોંચેલા અસદુદ્દીન ઓવૈસીએ મૂકી આ મોટી શરત
Bihar Politics: ‘અમે નીતિશ સરકારને ટેકો આપવા તૈયાર છીએ, પણ...’ બિહાર પહોંચેલા અસદુદ્દીન ઓવૈસીએ મૂકી આ મોટી શરત
Gujarat Govt Jobs: સરકારી નોકરીનું સપનું પૂરું! આજે 4473 યુવાનોને મળ્યા સરકારી નોકરીના ઓર્ડર, CM ભૂપેન્દ્ર પટેલે નિમણૂકપત્રો એનાયત કર્યા
Gujarat Govt Jobs: સરકારી નોકરીનું સપનું પૂરું! આજે 4473 યુવાનોને મળ્યા સરકારી નોકરીના ઓર્ડર, CM ભૂપેન્દ્ર પટેલે નિમણૂકપત્રો એનાયત કર્યા
Gold Price Today: સોનાના ભાવમાં સતત ત્રીજા દિવસે કડાકો! લગ્નસરામાં ખરીદીની ઉત્તમ તક, જાણો 22 નવેમ્બરના લેટેસ્ટ રેટ
Gold Price Today: સોનાના ભાવમાં સતત ત્રીજા દિવસે કડાકો! લગ્નસરામાં ખરીદીની ઉત્તમ તક, જાણો 22 નવેમ્બરના લેટેસ્ટ રેટ
Weather Forecast :બંગાળની ખાડીમાં ફરી સર્જાશે વાવાઝોડું , જાણો ગુજરાત પર માવઠાનું કેટલું સંકટ
Weather Forecast :બંગાળની ખાડીમાં ફરી સર્જાશે વાવાઝોડું , જાણો ગુજરાત પર માવઠાનું કેટલું સંકટ
Advertisement

વિડિઓઝ

Narmada News: રાજપીપળાની બેંકના પૂર્વ કેશ ઓફિસર પર 1.93 કરોડની ઠગાઈનો આરોપ
Mehsana News: વિજાપુરમાં બની ચોંકાવનારી ઘટના, ધો. 2ની આઠ વર્ષીય બાળકીને કોઈએ આપ્યું ઈન્જેક્શન
Banaskantha News: થરાદના ખોડા ચેક પોસ્ટ પરથી 2 શખ્સો MD ડ્રગ્સ સાથે ઝડપાયા
Ambalal Patel Prediction: નવું ચક્રવાત ગુજરાતમાં કેવું મચાવશે તોફાન? અંબાલાલે શું કરી આગાહી
Mohan Bhagwat Statement: હિન્દુત્વ પર RSS સુપ્રીમો મોહન ભાગવતનું મોટુ નિવેદન | abp Asmita LIVE
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: ‘અમે નીતિશ સરકારને ટેકો આપવા તૈયાર છીએ, પણ...’ બિહાર પહોંચેલા અસદુદ્દીન ઓવૈસીએ મૂકી આ મોટી શરત
Bihar Politics: ‘અમે નીતિશ સરકારને ટેકો આપવા તૈયાર છીએ, પણ...’ બિહાર પહોંચેલા અસદુદ્દીન ઓવૈસીએ મૂકી આ મોટી શરત
Gujarat Govt Jobs: સરકારી નોકરીનું સપનું પૂરું! આજે 4473 યુવાનોને મળ્યા સરકારી નોકરીના ઓર્ડર, CM ભૂપેન્દ્ર પટેલે નિમણૂકપત્રો એનાયત કર્યા
Gujarat Govt Jobs: સરકારી નોકરીનું સપનું પૂરું! આજે 4473 યુવાનોને મળ્યા સરકારી નોકરીના ઓર્ડર, CM ભૂપેન્દ્ર પટેલે નિમણૂકપત્રો એનાયત કર્યા
Gold Price Today: સોનાના ભાવમાં સતત ત્રીજા દિવસે કડાકો! લગ્નસરામાં ખરીદીની ઉત્તમ તક, જાણો 22 નવેમ્બરના લેટેસ્ટ રેટ
Gold Price Today: સોનાના ભાવમાં સતત ત્રીજા દિવસે કડાકો! લગ્નસરામાં ખરીદીની ઉત્તમ તક, જાણો 22 નવેમ્બરના લેટેસ્ટ રેટ
Weather Forecast :બંગાળની ખાડીમાં ફરી સર્જાશે વાવાઝોડું , જાણો ગુજરાત પર માવઠાનું કેટલું સંકટ
Weather Forecast :બંગાળની ખાડીમાં ફરી સર્જાશે વાવાઝોડું , જાણો ગુજરાત પર માવઠાનું કેટલું સંકટ
Gujarat Govt Jobs: ‘લોકો હવે 'સાહેબ' કહેશે, પણ વહેમમાં ન રહેતા’, 4,473 નવા કર્મચારીઓને નાયબ મુખ્યમંત્રીની લાલ બત્તી
Gujarat Govt Jobs: ‘લોકો હવે 'સાહેબ' કહેશે, પણ વહેમમાં ન રહેતા’, 4,473 નવા કર્મચારીઓને નાયબ મુખ્યમંત્રીની લાલ બત્તી
તેજસ ફાઇટર જેટ ક્રેશ સમયે પાયલટે બચવાનો કર્યો હતો પ્રયાસ, જુઓ તે ક્ષણનો વીડિયો
તેજસ ફાઇટર જેટ ક્રેશ સમયે પાયલટે બચવાનો કર્યો હતો પ્રયાસ, જુઓ તે ક્ષણનો વીડિયો
Bihar Politics: ‘આ ગઠબંધન છે, કંઈ ન કહી શકાય...’ - નીતિશ કુમારને ગૃહ મંત્રાલય ન મળતા સાથી પક્ષે જ ઉઠાવ્યા સવાલ!
Bihar Politics: ‘આ ગઠબંધન છે, કંઈ ન કહી શકાય...’ - નીતિશ કુમારને ગૃહ મંત્રાલય ન મળતા સાથી પક્ષે જ ઉઠાવ્યા સવાલ!
Akhilesh Yadav: ‘અમે પણ મંદિર બનાવી રહ્યા છીએ...’ - અખિલેશ યાદવનો મોટો ધડાકો! બાબરી મસ્જિદ વિવાદ વચ્ચે ભાજપને ચેતવણી?
Akhilesh Yadav: ‘અમે પણ મંદિર બનાવી રહ્યા છીએ...’ - અખિલેશ યાદવનો મોટો ધડાકો! બાબરી મસ્જિદ વિવાદ વચ્ચે ભાજપને ચેતવણી?
Embed widget