શોધખોળ કરો

IND vs AUS Final: ટીમ ઈન્ડિયા પર ફોલોઓનનો ખતરો, ટોપ ઓર્ડરનો ધબકડો

WTC 2023 Final IND vs AUS Kennington Oval, London:  ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ મેચ લંડનમાં રમાઈ રહી છે. ભારતે મેચના બીજા દિવસના અંત સુધી પ્રથમ દાવમાં 5 વિકેટ ગુમાવીને 151 રન બનાવ્યા હતા.

WTC 2023 Final IND vs AUS Kennington Oval, London:  ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ મેચ લંડનમાં રમાઈ રહી છે. ભારતે મેચના બીજા દિવસના અંત સુધી પ્રથમ દાવમાં 5 વિકેટ ગુમાવીને 151 રન બનાવ્યા હતા. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ ઓલઆઉટ થતાં સુધીમાં 469 રન બનાવ્યા હતા. પ્રથમ દાવમાં ભારતની બેટિંગ લાઇનઅપ ખરાબ રીતે ફ્લોપ રહી હતી. હવે ટીમ ઈન્ડિયા પર ફોલોઓનનો ખતરો તોળાઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયાને ફોલોઓન બચાવવા માટે કુલ 269 રનની જરૂર છે. મહત્વની વાત એ છે કે, IPL 2023માં શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડીઓ ફ્લોપ રહ્યા હતા. વિરાટ કોહલી, શુભમન ગિલ અને રોહિત કંઈ ખાસ કરી શક્યા નથી.

 

ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં 151 રન બનાવ્યા છે. પરંતુ 5 વિકેટ પણ ગુમાવી દીધી છે. આ કારણથી તેના પર ફોલોઓનનો ખતરો મંડરાઈ રહ્યો છે. ભારતને ફોલોઓન બચાવવા માટે 269 રનની જરૂર છે. તો હવે તેણે 118 રન બનાવવાના છે. ટીમ ઈન્ડિયાની આશા અજિંક્ય રહાણે અને શ્રીકર ભરત પર ટકેલી છે. રહાણે લાંબા સમય બાદ ટીમમાં પરત ફર્યો છે. તેઓ ફોર્મમાં પણ છે. હવે માત્ર રહાણે અને ભરત જ ઈનિંગ્સને સંભાળી શકે છે. ભરતે ટીમ ઈન્ડિયા માટે 7 ટેસ્ટ ઈનિંગ્સ રમી છે. પરંતુ આ સમય દરમિયાન કંઈ ખાસ કરી શક્યો નથી. હવે તેની પાસે પણ પોતાને સાબિત કરવાની તક છે. આ પછી શાર્દુલ ઠાકુર બેટિંગમાં આવશે. ટીમ ઈન્ડિયા હાલમાં ઓસ્ટ્રેલિયાથી 318 રન પાછળ છે.

ઓસ્ટ્રેલિયાના પ્રથમ દાવ બાદ ભારત તરફથી રોહિત શર્મા અને શુભમન ગિલ ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન રોહિત 26 બોલમાં 15 રન બનાવીને આઉટ થયો હતો. કમિન્સે તેને પેવેલિયન ભેગો કર્યો હતો. શુભમન 15 બોલમાં 13 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી ચેતેશ્વર પૂજારા પણ પેવેલિયન પરત ફર્યો હતો. અનુભવી બેટ્સમેન પૂજારાએ 25 બોલમાં 14 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી માત્ર 29 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી રવિન્દ્ર જાડેજાએ લાંબા સમય સુધી સંઘર્ષ કર્યો. તેણે 51 બોલમાં 48 રન બનાવ્યા હતા. આ રીતે ટીમ ઈન્ડિયાના ટોપ બેટ્સમેન સંપૂર્ણ ફ્લોપ સાબિત થયા. અજિંક્ય રહાણે બીજા દિવસની રમતના અંત સુધી 29 રન બનાવીને અણનમ રહ્યો હતો. શ્રીકર ભરત 5 રન બનાવીને અણનમ રહ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
બાળકોનું WhatsApp હવે માતાપિતાના કંટ્રોલમાં! આ નવા ફીચર્સથી બદલાઈ જશે નિયમો
બાળકોનું WhatsApp હવે માતાપિતાના કંટ્રોલમાં! આ નવા ફીચર્સથી બદલાઈ જશે નિયમો
Railway Jobs: રેલવેમાં 44 હજાર ખાલી પદો પર થશે ભરતી, જાણો લાયકાત અને સેેલેરી
Railway Jobs: રેલવેમાં 44 હજાર ખાલી પદો પર થશે ભરતી, જાણો લાયકાત અને સેેલેરી
Somnath Mandir: સોમનાથ દાદાને અર્પણ કરાયેલા પીતાંબરમાંથી આકર્ષક કુર્તા બનાવી મહિલાઓ બની રહી છે લખપતિ
Somnath Mandir: સોમનાથ દાદાને અર્પણ કરાયેલા પીતાંબરમાંથી આકર્ષક કુર્તા બનાવી મહિલાઓ બની રહી છે લખપતિ
Embed widget