શોધખોળ કરો

IND vs ENG 3rd Test Day 4: ત્રીજી ટેસ્ટમાં ચોથા દિવસે જ ભારતીય બેટ્સમેનો ઘૂંટણીયે, એક ઇનિંગ અને 76 રનથી ઇગ્લેન્ડનો ભવ્ય વિજય

ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ લીડ્સ ખાતે રમાઇ રહી છે.

LIVE

Key Events
IND vs ENG 3rd Test Day 4: ત્રીજી ટેસ્ટમાં ચોથા દિવસે જ ભારતીય બેટ્સમેનો ઘૂંટણીયે, એક ઇનિંગ અને 76 રનથી ઇગ્લેન્ડનો ભવ્ય વિજય

Background

ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ લીડ્સ ખાતે રમાઇ રહી છે. ટેસ્ટ મેચના ચોથા દિવસની રમત શરૂ થઇ ગઇ છે. ટીમ ઇન્ડિયાએ ત્રીજી દિવસની રમતના અંતે બે વિકેટના નુકસાન પર 215 રન બનાવ્યા હતા. ચેતેશ્વર પુજારા 91 અને વિરાટ કોહલી 45 રને રમતમાં હતા. ભારત હજુ ઇગ્લેન્ડથી 139 રન પાછળ છે.

17:44 PM (IST)  •  28 Aug 2021

ટીમ ઇન્ડિયાનો શરમજનક પરાજય

ઇગ્લેન્ડ સામેની ત્રીજી  ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાનો શરમજનક પરાજય થયો હતો. ત્રીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે ટીમ ઇન્ડિયાની એક ઇનિંગ અને 76 રનથી હાર થઇ હતી. ઇગ્લેન્ડે જીત સાથે સીરિઝમાં 1-1ની બરોબરી કરી લીધી હતી. ટીમ ઇન્ડિયા બીજી ઇનિંગમાં 278 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારત તરફથી પૂજારાએ સૌથી વધુ 91 રન બનાવ્યા હતા. ઇગ્લેન્ડના રોબિન્સને મેચમાં 5 વિકેટ ઝડપી હતી. (ફોટો-આઇસીસી ટ્વિટર પેજ )

17:10 PM (IST)  •  28 Aug 2021

ઇગ્લેન્ડ જીતથી બે વિકેટ દૂર

ત્રીજી ટેસ્ટ મેચમાં ઇગ્લેન્ડ જીતથી બે વિકેટ દૂર છે. ભારતે 276 રનમાં આઠ વિકેટ ગુમાવી દીધી છે. ટીમ ઇન્ડિયા હજુ પણ 78 રન દૂર છે. ટીમ ઇન્ડિયાએ આજે બે વિકેટે 215 રનથી આગળ રમવાની શરૂઆત કરી હતી. પરંતુ 239 રન આવતા આવતા છ વિકેટ ગુમાવી દીધી હતી. 24 રન બનાવવામાં ટીમે પૂજારા, કોહલી, રહાણે અને પંતની વિકેટ ગુમાવી દીધી હતી.

16:41 PM (IST)  •  28 Aug 2021

ભારત પર એક ઇનિંગથી હારનો ખતરો

ભારત પર એક ઇનિંગથી હારનો ખતરો મંડરાઇ રહયો છે. ચોથા દિવસે ટીમ ઇન્ડિયાએ બીજી ઇનિંગમાં 6 વિકેટ ગુમાવી 247 રન બનાવી લીધા છે. મોહમ્મદ શમ્મી અને જાડેજા ક્રિઝ પર છે. ભારત હજુ પણ ઇગ્લેન્ડથી 107 રન પાછળ છે.

16:39 PM (IST)  •  28 Aug 2021

રહાણે પણ આઉટ

વાઇસ કેપ્ટન રહાણેનું ખરાબ ફોર્મ યથાવત છે. તે 10 રન બનાવી આઉટ થયો હતો. રહાણે એન્ડરસનનો શિકાર બન્યો હતો. 239ના સ્કોર પર ભારતની પાંચમી વિકેટ પડી હતી.

16:38 PM (IST)  •  28 Aug 2021

વિરાટ કોહલી આઉટ

ટીમ ઇન્ડિયાને ચોથો ઝટકો લાગ્યો છે. કેપ્ટન કોહલી 55 રન બનાવીને આઉટ થયો છે. કોહલીને ઓલી રોબિન્સને સ્લિપમાં રૂટના હાથે કેચ કરાવ્યો હતો. 237ના સ્કોર પર ભારતે ચોથી વિકેટ ગુમાવી હતી.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરારSthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
રાતના અંધારામાં આ દેશના બોર્ડર એરિયામાં પાકિસ્તાનની એર સ્ટ્રાઇક, સાત બાળકોના મોત
રાતના અંધારામાં આ દેશના બોર્ડર એરિયામાં પાકિસ્તાનની એર સ્ટ્રાઇક, સાત બાળકોના મોત
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.