શોધખોળ કરો

T20 World Cup 2024: ટી20 વર્લ્ડ કપમાં કેવી હશે ભારતની ઓપનિંગ જોડી ? 5 બેટ્સમેન રેસમાં 

ટીમ ઈન્ડિયામાં ઘણા સારા યુવા અને સિનિયર ખેલાડીઓ છે કે પસંદગી સમિતિ માટે ટી-20 વર્લ્ડ કપ માટે ટીમની પસંદગી કરવી સરળ નથી.

Team India Openers: ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની T20 શ્રેણીમાં ઋતુરાજ ગાયકવાડ અને યશસ્વી જયસ્વાલની ઓપનિંગ જોડી  જે રીતે પ્રદર્શન કરી રહી છે, તે ચોક્કસપણે પસંદગી સમિતિ માટે મુશ્કેલી ઊભી કરશે. ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની પસંદગીને લઈને આ મુશ્કેલીઓ ઊભી થવા જઈ રહી છે. હકીકતમાં, ટીમ ઈન્ડિયામાં ઘણા સારા યુવા અને સિનિયર ખેલાડીઓ છે કે પસંદગી સમિતિ માટે ટી-20 વર્લ્ડ કપ માટે ટીમની પસંદગી કરવી સરળ નથી. જો આપણે ફક્ત ઓપનિંગ જોડી પર નજર કરીએ તો પાંચ દાવેદાર છે. આ પાંચમાંથી કોઈપણ બેની પસંદગી કરવી કોઈ પણ સંજોગોમાં સરળ રહેશે નહીં.

વર્લ્ડ કપ 2023માં ભારત માટે રોહિત શર્મા અને શુભમન ગીલે ઓપનિંગ કર્યું હતું. અહીં ઈશાન કિશન પણ દાવેદાર હતો પરંતુ શુભમનના કારણે તેને બેંચ પર બેસવું પડ્યું. હવે T20 વર્લ્ડ કપમાં આ સંખ્યા વધુ વધે છે. આ યાદીમાં યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડ પણ જોડાયા છે. આ બંને ખેલાડીઓ ટી-20માં શાનદાર સ્ટાઈલમાં રન બનાવી રહ્યા છે. છેલ્લા T20 વર્લ્ડ કપથી અત્યાર સુધીના આ પાંચ બેટ્સમેનોની T20 મેચોના આંકડાઓ પર નજર કરીએ તો, રોહિત અને ઈશાનનો હાથ નબળો દેખાય છે.

1. યશસ્વી જયસ્વાલઃ આ યુવા બેટ્સમેને છેલ્લા T20 વર્લ્ડ કપથી અત્યાર સુધીમાં 33 T20 મેચ રમી છે. અહીં તેની બેટિંગ એવરેજ 40.65 અને સ્ટ્રાઈક રેટ 161.28 છે. આ દરમિયાન યશસ્વીએ કુલ 1179 રન બનાવ્યા હતા. પાવરપ્લે હોય કે મિડલ ઓવર, સ્પિનરો હોય કે ફાસ્ટ બોલર, યશસ્વીનો સરેરાશ સ્ટ્રાઈક રેટ ઓછામાં ઓછો 145થી ઉપર છે.

2. ઋતુરાજ ગાયકવાડઃ આ બેટ્સમેને છેલ્લા એક વર્ષમાં 30 T20 મેચ રમી છે. ગાયકવાડે 52.59ની બેટિંગ એવરેજ અને 154.67ની સ્ટ્રાઈક રેટથી 1157 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી T20 શ્રેણીમાં તે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે.

3. શુભમન ગિલ: T20 વર્લ્ડ કપ 2022 થી, શુભમન ગિલે 28 T20 મેચોમાં 47.76ની એવરેજ અને 154.86ની સ્ટ્રાઈક રેટથી 1194 રન બનાવ્યા છે. ગુજરાત ટાઇટન્સ તરફથી રમતા તેણે ટી20 ક્રિકેટમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે પોતાની જાતને સાબિત કરી છે.

4. ઈશાન કિશન: છેલ્લા એક વર્ષમાં ઈશાન કિશનના T20 પ્રદર્શનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ સમયગાળામાં આ વિકેટકીપર બેટ્સમેન 29 મેચમાં 25.25ની એવરેજ અને 129.96ની સ્ટ્રાઈક રેટથી માત્ર 707 રન જ બનાવી શક્યો છે.

5. રોહિત શર્મા: રોહિત શર્મા વર્લ્ડ કપ 2023માં સૌથી શક્તિશાળી ઓપનર સાબિત થયો હતો. છેલ્લા એક વર્ષમાં તે T20 ક્રિકેટમાં ફ્લોપ રહ્યો છે. T20 વર્લ્ડ કપ 2022 થી રોહિતે 16 T20 મેચ રમી છે અને તેમાં તેણે માત્ર 20.75ની એવરેજ અને 132.80ના સ્ટ્રાઈક રેટથી 332 રન બનાવ્યા છે.  

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget