શોધખોળ કરો

ભારતમાં થશે IPL 2022નું આયોજન, 26 માર્ચે રમાશે પ્રથમ મેચ, સ્ટેડિયમમાં દર્શકોને મળી શકે છે એન્ટ્રી

આ વખતે IPLનું આયોજન મુંબઈ અને પુણેમાં થશે. IPL 26 માર્ચથી શરૂ થશે અને તમામ લીગ મેચો ચાર મેદાન પર રમાશે.

IPL 2022 Schedule: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022ને લઇને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુરુવારે મળેલી IPL ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે IPL 26 માર્ચથી શરૂ થશે. આ વખતે IPL ભારતમાં યોજાશે.

ઈન્ડિયન પ્રીમિયર લીગના પ્રમુખ બ્રિજેશ પટેલે ક્રિકેટ વેબસાઈટ ક્રિકબઝ સાથેની વાતચીતમાં ખુલાસો કર્યો હતો કે ટૂર્નામેન્ટ 26 માર્ચથી શરૂ થશે. ફાઈનલ મેચ 29 મેના રોજ રમાશે.

આ વખતે IPLનું આયોજન મુંબઈ અને પુણેમાં થશે. IPL 26 માર્ચથી શરૂ થશે અને તમામ લીગ મેચો ચાર મેદાન પર રમાશે. જેમાંથી કુલ 55 મેચ મુંબઈમાં રમાશે જ્યારે 15 મેચ પુણેમાં રમાશે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 20, ડીવાય પાટિલ મેદાનમાં 20, સીસીઆઈમાં 15 મેચ, જ્યારે પુણેમાં પણ 15 મેચ રમાશે. આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. નોંધનીય છે કે આ વખતે આઈપીએલમાં કુલ દસ ટીમો હશે.

એક રિપોર્ટ અનુસાર આઇપીએલ 2022માં દર્શકોને ચાર સ્ટેડિયમમાં એન્ટ્રી મળી શકે છે, જોકે મહારાષ્ટ્ર સરકારની માર્ગદર્શિકાનું ચોક્કસપણે પાલન કરવામાં આવશે. એવી આશા રાખવામાં આવી રહી છે કે 20-25 ટકા દર્શકોને IPL મેચોમાં એન્ટ્રી આપવામાં આવી શકે છે.

IPL 2022માં કુલ 10 ટીમો ભાગ લેશે. આને ધ્યાનમાં રાખીને BCCIએ ટૂર્નામેન્ટના ફોર્મેટમાં ફેરફાર કર્યો છે. IPL 2022 માટે 10 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ Aમાં  પાંચ ટીમો અને ગ્રુપ Bમાં પાંચ ટીમો હશે. ગ્રુપ રાઉન્ડમાં એક ટીમ ઓછામાં ઓછી 14 મેચ રમશે. દરેક ટીમને તેમના ગ્રુપમાં એકબીજા સામે બે વખત રમવાની તક મળશે. બીજા ગ્રુપની કોઈપણ એક ટીમ સામે બે મેચ રમવાની રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

મિત્રએ મિત્રને આપ્યો મોટો ઝાટકોઃ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરીફની કરી જાહેરાત, 1 ઓગસ્ટથી લાગુ
મિત્રએ મિત્રને આપ્યો મોટો ઝાટકોઃ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરીફની કરી જાહેરાત, 1 ઓગસ્ટથી લાગુ
ગુજરાતમાં ખરીફ વાવેતરનો વિક્રમ: 66 લાખ હેક્ટરમાં વાવેતર થયું, મગફળી અને કપાસે બનાવ્યો નવો રેકોર્ડ
ગુજરાતમાં ખરીફ વાવેતરનો વિક્રમ: 66 લાખ હેક્ટરમાં વાવેતર થયું, મગફળી અને કપાસે બનાવ્યો નવો રેકોર્ડ
ભાજપના રાજમાં ભાવનગરમાં ભાજપના નેતા જ અસલામત! દારૂના અડ્ડાની ફરિયાદ બદલ બુટલેગરોએ ઉપપ્રમુખ પર કર્યો હુમલો
ભાજપના રાજમાં ભાવનગરમાં ભાજપના નેતા જ અસલામત! દારૂના અડ્ડાની ફરિયાદ બદલ બુટલેગરોએ ઉપપ્રમુખ પર કર્યો હુમલો
પાંચમી ટેસ્ટ કેમ નથી રમી રહ્યો બેન સ્ટોક્સ ? શું ICC એ પ્રતિબંધ લગાવ્યો છે કે ઇંગ્લેન્ડે કરી કાર્યવાહી? જાણો સાચું કારણ
પાંચમી ટેસ્ટ કેમ નથી રમી રહ્યો બેન સ્ટોક્સ ? શું ICC એ પ્રતિબંધ લગાવ્યો છે કે ઇંગ્લેન્ડે કરી કાર્યવાહી? જાણો સાચું કારણ
Advertisement

વિડિઓઝ

AAJ No Muddo : આજનો મુદ્દો : તમારી દવા નકલી તો નથી ને?
India-US trade deal : ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યો મોટો ઝાટકો!, ભારત પર 25 ટકા ટેરીફની કરી જાહેરાત
NISAR Satellite Launching : ભારતે રચ્યો ઇતિહાસ, ઈસરો-નાસાના સંયુક્ત મિશન NISARનું લોન્ચિંગ
Porbandar News: પોરબંદર શહેર અને ગ્રામ્યમાં શ્વાનનો આતંક
Bhavnagar News : ભાવનગરમાં ભળેલા ગામડાઓની હાલત કફોડી, ચોમાસામાં છવાય છે કાદવનું સામ્રાજ્ય
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિત્રએ મિત્રને આપ્યો મોટો ઝાટકોઃ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરીફની કરી જાહેરાત, 1 ઓગસ્ટથી લાગુ
મિત્રએ મિત્રને આપ્યો મોટો ઝાટકોઃ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરીફની કરી જાહેરાત, 1 ઓગસ્ટથી લાગુ
ગુજરાતમાં ખરીફ વાવેતરનો વિક્રમ: 66 લાખ હેક્ટરમાં વાવેતર થયું, મગફળી અને કપાસે બનાવ્યો નવો રેકોર્ડ
ગુજરાતમાં ખરીફ વાવેતરનો વિક્રમ: 66 લાખ હેક્ટરમાં વાવેતર થયું, મગફળી અને કપાસે બનાવ્યો નવો રેકોર્ડ
ભાજપના રાજમાં ભાવનગરમાં ભાજપના નેતા જ અસલામત! દારૂના અડ્ડાની ફરિયાદ બદલ બુટલેગરોએ ઉપપ્રમુખ પર કર્યો હુમલો
ભાજપના રાજમાં ભાવનગરમાં ભાજપના નેતા જ અસલામત! દારૂના અડ્ડાની ફરિયાદ બદલ બુટલેગરોએ ઉપપ્રમુખ પર કર્યો હુમલો
પાંચમી ટેસ્ટ કેમ નથી રમી રહ્યો બેન સ્ટોક્સ ? શું ICC એ પ્રતિબંધ લગાવ્યો છે કે ઇંગ્લેન્ડે કરી કાર્યવાહી? જાણો સાચું કારણ
પાંચમી ટેસ્ટ કેમ નથી રમી રહ્યો બેન સ્ટોક્સ ? શું ICC એ પ્રતિબંધ લગાવ્યો છે કે ઇંગ્લેન્ડે કરી કાર્યવાહી? જાણો સાચું કારણ
Premanand Maharaj: લવ મેરેજ કે એરેન્જ મેરેજ,લગ્ન કેમ નથી રહ્યા સફળ, પ્રેમાનંદ મહારાજે જણાવ્યું સૌથી મોટું કારણ
Premanand Maharaj: લવ મેરેજ કે એરેન્જ મેરેજ,લગ્ન કેમ નથી રહ્યા સફળ, પ્રેમાનંદ મહારાજે જણાવ્યું સૌથી મોટું કારણ
NISAR સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ, હવે ભૂકંપ-સુનામીની મળશે વહેલી ચેતવણી
NISAR સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ, હવે ભૂકંપ-સુનામીની મળશે વહેલી ચેતવણી
ભારત vs પાકિસ્તાન: WCL સેમિફાઇનલ રદ! ક્રિકેટ જગતમાં ખળભળાટ, શું છે ખેલાડીઓનો નિર્ણય?
ભારત vs પાકિસ્તાન: WCL સેમિફાઇનલ રદ! ક્રિકેટ જગતમાં ખળભળાટ, શું છે ખેલાડીઓનો નિર્ણય?
ગુજરાતમાં સરકારી ભરતીના મોટા સમાચાર: LRD ની ફાઇનલ આન્સર કી અને બે પરીક્ષાના પરિણામ જાહેર
ગુજરાતમાં સરકારી ભરતીના મોટા સમાચાર: LRD ની ફાઇનલ આન્સર કી અને બે પરીક્ષાના પરિણામ જાહેર
Embed widget