શોધખોળ કરો

IPL 2022: આઈપીએલ 2022ને લઈ આવ્યા સૌથી મોટા સમાચાર, જાણો ક્યાં રમાશે

IPL 2022: બીસીસીઆઈના સૂત્રોએ ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે, આઈપીએલ 2022 ભારતમાં યોજાશે. તે મુંબઈમાં અને પ્રેક્ષકો વગર યોજાશે.

IPL 2022: ક્રિકેટના મહાકુંભ ગણાતા આઈપીએલને લઈ સૌથી મોટા સમાચાર આવ્યા છે. બીસીસીઆઈના સૂત્રોએ ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે, આઈપીએલ 2022 ભારતમાં યોજાશે. તે મુંબઈમાં અને પ્રેક્ષકો વગર યોજાશે. વાનખેડે સ્ટેડિયમ, ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયા, ડીવાય પાટીલ સ્ટેડિયમ અને જો જરૂર પડશે તો પુણેમાં આઈપીએલ મેચો રમાશે.

ક્યારે યોજાશે આઈપીએલ હરાજી

IPLની 15મી સિઝનમાં 12 અને 13 ફેબ્રુઆરીએ યોજાનારી IPLની હરાજી માટે ભારત અને વિશ્વભરના 18 દેશોના કુલ 1,214 ક્રિકેટરોએ નોંધણી કરાવી છે. જોકે, IPL ઓક્શનના પૂલમાંથી મોટા ખેલાડીઓના નામ ગાયબ છે. જેમાં ઈંગ્લેન્ડ જોફ્રા આર્ચર, ક્રિસ વોક્સ અને સેમ કુરનનો સમાવેશ થાય છે. ઈંગ્લેન્ડના બેન સ્ટોક્સ, ઓસ્ટ્રેલિયાના મિશેલ સ્ટાર્ક અને વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલ એવા સ્ટાર ખેલાડીઓની યાદીમાં સામેલ છે જેઓ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2022)ની મેગા ઓક્શનમાં સામેલ નહીં થાય. સ્ટોક્સ અને વોક્સ બંને ઓસ્ટ્રેલિયામાં રમાયેલી એશિઝ શ્રેણી માટે ઈંગ્લેન્ડની ટીમનો ભાગ હતા.  

આ વખતે 10 ટીમો લેશે ભાગ

અમદાવાદ અને લખનઉ બે નવી ફ્રેન્ચાઈઝીના ઉમેરા સાથે આ વર્ષની IPLમાં દસ ટીમો બોલી લગાવશે અને ભાગ લેશે. લખનઉ ફ્રેન્ચાઇઝીમાં કેપ્ટન તરીકે જોડાયા બાદ ભારતીય ઓપનર કેએલ રાહુલ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં રૂ. 170 મિલિયન ($2.3 મિલિયન) સાથે સંયુક્ત-સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને 2018 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ફ્રેન્ચાઇઝી દ્વારા સમાન રકમમાં સાઇન કરવામાં આવ્યો હતો.

લખનઉની ટીમના માલિક સંજીવ ગોએન્કાએ સ્ટાર સ્પોર્ટ્સને જણાવ્યું હતું કે, "હું KLની બેટિંગ અને વિકેટકીપિંગથી જ નહીં પરંતુ તેની નેતૃત્વ કુશળતાથી પણ ખૂબ પ્રભાવિત થયો છું. અમદાવાદ ફ્રેન્ચાઇઝીએ ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને નવી ટીમના કેપ્ટન તરીકે જાહેર કર્યા. CVCની માલિકીની ફ્રેન્ચાઇઝીએ અફઘાનિસ્તાનના સ્ટાર લેગ-સ્પિનર ​​રાશિદ ખાનને રૂ. 150 મિલિયન ($2.1 મિલિયન)માં અને યુવા ભારતીય બેટ્સમેન શુભમન ગિલને રૂ. 80 મિલિયનમાં સાઇન કર્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget