શોધખોળ કરો

IPL 2023: દિલ્હી કેપિટલ્સની કપ્તાની ડેવિડ વોર્નર કરશે, ઈજાગ્રસ્ત પંત આખી સીઝનમાંથી બહાર

ભારતીય ક્રિકેટ ટીમના યુવા વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતની કાર અકસ્માત બાદ દેહરાદૂનની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

Rishabh Pant out from IPL 2023: ભારતીય ક્રિકેટ ટીમના યુવા વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતની કાર અકસ્માત બાદ દેહરાદૂનની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તે ગંભીર રીતે ઘાયલ છે. આ દરમિયાન સમાચાર આવ્યા છે કે રિષભ પંત IPLની આગામી સિઝનમાંથી બહાર થઈ શકે છે. આવી સ્થિતિમાં ડેવિડ વોર્નર તેની ગેરહાજરીમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશિપ કરતો જોવા મળી શકે છે.

ડેવિડ વોર્નર કેપ્ટનશીપ કરી શકે છે

ઋષભ પંત રૂડકીમાં કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો છે. રિપોર્ટ્સ અનુસાર, તે હવે IPLની આગામી સિઝન એટલે કે IPL 2023માં રમતા જોવા મળશે નહીં. પંતની ઈજા પર, BCCIના એક વરિષ્ઠ અધિકારીએ InsideSports ને કહ્યું કે 'તેને હમણાં જ અકસ્માત થયો હતો'. હાલ તેની સારવાર ચાલી રહી છે. અત્યારે કંઈપણ કહેવું વહેલું છે. તેને આરામ કરવા દો અને સ્વસ્થ બહાર આવવા દો. એકવાર તે સ્વસ્થ થઈ જાય, તેની તપાસ કર્યા પછી, તેણે NCAને રિપોર્ટ કરવો પડશે.

તે જ સમયે, ડોકટરોના જણાવ્યા અનુસાર, તે 6 મહિના સુધી બહાર રહી શકે છે. જો કે, તે કહે છે કે તેની ઈજાની સંપૂર્ણ સમીક્ષા કરવાની બાકી છે. સમય આવશે ત્યારે તેના વિશે વાત કરીશું. બીસીસીઆઈની મેડિકલ ટીમ ડોક્ટરોના સંપર્કમાં છે.

બીજી તરફ, ઋષિકેશ એઈમ્સના સ્પોર્ટ્સ ઈન્જરી વિભાગના વડા ડો. કમર આઝમે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે પંતને સાજા થવામાં ઓછામાં ઓછા ત્રણ મહિનાથી છ મહિનાનો સમય લાગી શકે છે. જો કે, જો તેના લિગમેંટ ઇજા વધુ ઘાતક હશે, તો તેને સાજા થવામાં વધુ સમય લાગી શકે છે.

ડેવિડ વોર્નર દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન બની શકે છે

જ્યારે ઋષભ પંત ઈજાના કારણે બહાર છે ત્યારે દિલ્હી કેપિટલ્સની કપ્તાની ડેવિડ વોર્નરના હાથમાં આપવામાં આવી શકે છે. જોકે પૃથ્વી શૉ, મનીષ પાંડે અને મિશેલ માર્શ પણ કેપ્ટનશિપ માટે વિકલ્પો છે. પરંતુ આ બધામાં વોર્નરનો હાથ ઉપર છે કારણ કે તે લાંબા સમયથી સનરાઇઝર્સ હૈદરાબાદની કેપ્ટનશીપ કરી રહ્યો છે. તે જ સમયે, SRH પણ તેની કપ્તાનીમાં ચેમ્પિયન બન્યું હતું. આવી સ્થિતિમાં સુકાનીપદના લાંબા અનુભવને જોતા વોર્નર નવો કેપ્ટન બનશે તે નિશ્ચિત છે. જો કે તેની સત્તાવાર જાહેરાત IPL પહેલા જ થઈ શકે છે. 

ખાડો બચાવવાના પ્રયાસમાં પંતનો અકસ્માત થયો હતો

જ્યારે શ્યામ શર્મા ઋષભ પંતને તેની હાલત વિશે પૂછવા ગયા હતાં ત્યારે અકસ્માત કેવી રીતે થયો? તેના વિશે પણ વાત કરી હતી. તેના પર પંતે ખુલાસો કરતા કહ્યું હતું કે, એક ખાડો સામે આવી ગયો હતો. તેને બચાવવા જતાં આ અકસ્માત થયો હતો. શ્યામ શર્માને પૂછવામાં આવ્યું હતું કે પંતે અકસ્માતનું શું કારણ આપ્યું? તેના પર ડીડીસીએના ડિરેક્ટરે એજન્સીને જણાવ્યું હતું કે, રાતનો સમય હતો... તે દરમિયાન રોડ પર ખાડો આવી ગયો હતો. તેને બચાવવાના પ્રયાસમાં આ અકસ્માત સર્જાયો હતો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget