શોધખોળ કરો

‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો

સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં કોર્ટ દ્વારા અપાયેલા જામીનના શરતોનું પાલન, ચાર્જશીટ ફાઇલ થાય ત્યાં સુધી દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપશે.

Allu Arjun Pushpa 2: સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં અભિનેતા અલ્લુ અર્જુનને કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે. જામીનની શરતો અનુસાર, અલ્લુ અર્જુનને ચાર્જશીટ ફાઇલ થાય ત્યાં સુધી દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ આદેશનું પાલન કરતા અલ્લુ અર્જુન પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો.

કોર્ટના આદેશો:

કોર્ટના નિર્દેશો મુજબ, અલ્લુ અર્જુને દર રવિવારે સવારે ૧૦ થી ૧ વાગ્યાની વચ્ચે બે મહિનાના સમયગાળા માટે અથવા ચાર્જશીટ દાખલ ન થાય ત્યાં સુધી તપાસ અધિકારી સમક્ષ હાજર રહેવું પડશે. આ ઉપરાંત, કોર્ટે અલ્લુ અર્જુનને કોર્ટને જાણ કર્યા વિના પોતાનું રહેઠાણનું સરનામું ન બદલવાનો અને પરવાનગી વિના વિદેશ જવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે. જ્યાં સુધી આ કેસનો નિર્ણય ન આવે ત્યાં સુધી આ શરતો અમલમાં રહેશે.

જામીન અને કેસની પૂર્વભૂમિકા:

સંધ્યા થિયેટર ઘટના કેસમાં કોર્ટ દ્વારા નિયમિત જામીન મંજૂર કર્યા પછી, અલ્લુ અર્જુને શનિવારે (૪ જાન્યુઆરી, ૨૦૨૪) નામ્પલ્લીમાં મેટ્રોપોલિટન ક્રિમિનલ કોર્ટમાં જામીનની રકમ જમા કરાવી હતી. સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની નિયમિત જામીન અરજી પર નામપલ્લી કોર્ટ દ્વારા ૩૦ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ સુનાવણી કરવામાં આવી હતી, જેનો નિર્ણય ૩ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ આપવામાં આવ્યો અને તેમને જામીન મળ્યા.

ઉલ્લેખનીય છે કે ૪ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ, ફિલ્મ પુષ્પા ૨ ના પ્રીમિયર દરમિયાન, હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં એક મહિલાનું મૃત્યુ થયું હતું. આ કેસમાં અલ્લુ અર્જુનની ૧૩ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. નીચલી અદાલતે તેમને ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડી આપી હતી, પરંતુ થોડા કલાકો પછી તેમને તેલંગાણા હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા હતા. આમ, હાલમાં અલ્લુ અર્જુન જામીન પર છે અને કોર્ટના આદેશનું પાલન કરી રહ્યા છે.

આ પણ વાંચો....

ભારતનું નામ લઈને તાલિબાને પાકિસ્તાનને આપી ધમકી, કહ્યું - જો ઘૂસણખોરી કરી તો....

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 3 કલાકમાં વરસશે વરસાદ, હવામાનનું નાઉ કાસ્ટ
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 3 કલાકમાં વરસશે વરસાદ, હવામાનનું નાઉ કાસ્ટ
CBSE: શું હવે ધોરણ 10 પાસ કરવા માટે ત્રીજી ભાષામાં પણ પાસ થવું જરુરી? જાણો CBSE નો નવો નિયમ
CBSE: શું હવે ધોરણ 10 પાસ કરવા માટે ત્રીજી ભાષામાં પણ પાસ થવું જરુરી? જાણો CBSE નો નવો નિયમ
Weather Update: 22 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ  
Weather Update: 22 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ  
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ

વિડિઓઝ

Gujarat ATS : રથયાત્રા પૂર્વે ગુજરાત ATSએ 5 શંકાસ્પદોની કરી અટકાયત, પૂછપરછ શરૂ
Patan Crime : પાટણમાં વ્યાજખોરે મહિલાને જીવતી સળગાવી દીધી, મહિલાનું મોત
Ambalal Patel Controversy : આગાહી તો થશે જ, ત્રેવડ હોય તો રોકી લો
Crude Oil Price Hike : યુદ્ધને પગલે કાચા તેલની કિંમતમાં 10 ટકાનો વધારો
Iran-America War News: ઈરાન-અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ શરૂ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 3 કલાકમાં વરસશે વરસાદ, હવામાનનું નાઉ કાસ્ટ
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 3 કલાકમાં વરસશે વરસાદ, હવામાનનું નાઉ કાસ્ટ
CBSE: શું હવે ધોરણ 10 પાસ કરવા માટે ત્રીજી ભાષામાં પણ પાસ થવું જરુરી? જાણો CBSE નો નવો નિયમ
CBSE: શું હવે ધોરણ 10 પાસ કરવા માટે ત્રીજી ભાષામાં પણ પાસ થવું જરુરી? જાણો CBSE નો નવો નિયમ
Weather Update: 22 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ  
Weather Update: 22 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ  
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવ $80 ની નજીક, જાણો એક સપ્તાહમાં કેટલા વધ્યા?
મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવ $80 ની નજીક, જાણો એક સપ્તાહમાં કેટલા વધ્યા?
Exclusive: ઈથેનોલ પેટ્રોલથી માઈલેજ, ફરિયાદો અને ગાડીને નુકસાન…, ABP ન્યૂઝ પર નીતિન ગડકરીએ જણાવ્યું સંપૂર્ણ સત્ય
Exclusive: ઈથેનોલ પેટ્રોલથી માઈલેજ, ફરિયાદો અને ગાડીને નુકસાન…, ABP ન્યૂઝ પર નીતિન ગડકરીએ જણાવ્યું સંપૂર્ણ સત્ય
જૂલાઈમાં આ દિવસથી શરૂ થશે રાજ્યમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
જૂલાઈમાં આ દિવસથી શરૂ થશે રાજ્યમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Embed widget