શોધખોળ કરો

આઇપીએલમાં મીડ સિઝન ટ્રાન્સફર શરૂ, જાણો એકપણ મેચ ના રમેલો ગેલ કઇ રીતે બીજી ટીમમાંથી રમી શકે છે.....

મીડ સિઝન ટ્રાન્સફર વિન્ડોની મદદથી ફ્રેન્ચાઇઝી પોતાની ટીમનુ બેલેન્સ યોગ્ય રીતે કરી શકે છે. ક્રિસ ગેલ, અજિંક્યે રહાણે, નાથન કુલ્ટર નાઇલ અને ઇમરાન તાહિર જેવા મોટા સ્ટાર્સ બીજી ટીમોમાંથી રમતા દેખાઇ શકે છે

નવી દિલ્હીઃ આઇપીએલ 2020ની અડધી સિઝન પુરી થઇ ચૂકી છે. તમામ ટીમો સાત-સાત મેચ રમી ચૂકી છે. આની સાથે જ મીડ સિઝન ટ્રાન્સફર વિન્ડો ખુલી ગઇ છે. આ અંતર્ગત પ્લેયર્સ બે ટીમોની આપસી સહમતિથી ફ્રેન્ચાઇઝી બદલી શકે છે. મીડ સિઝન ટ્રાન્સફર વિન્ડોની મદદથી ફ્રેન્ચાઇઝી પોતાની ટીમનુ બેલેન્સ યોગ્ય રીતે કરી શકે છે. ક્રિસ ગેલ, અજિંક્યે રહાણે, નાથન કુલ્ટર નાઇલ અને ઇમરાન તાહિર જેવા મોટા સ્ટાર્સ બીજી ટીમોમાંથી રમતા દેખાઇ શકે છે. શું છે મીડ સિઝન ટ્રાન્સફર વિન્ડો આમાં તે જ ખેલાડી ભાગ લઇ શકે છે, જેને ટ્રાન્સફરના સમયે પોતાની ટીમ માટે 2થી વધુ મેચ ના રમી હોય, આ ઉપરાંત કોઇપણ પ્લેયરનુ ટ્રાન્સફર તેની પરમિશન બાદ જ થશે. ગયા વર્ષે આઇપીએલમાં મીડ સિઝન ટ્રાન્સફર વિન્ડોની શરૂઆત થઇ હતી. આઇપીએલ 2019માં અનકેપ્ડ ખેલાડીઓના લૉન ટ્રાન્સફર માટે પાંચ દિવસ વિન્ડો ખુલી હતી, આ વર્ષે કેપ્ડ ખેલાડીઓને પણ લૉન પર આપવામાં આવશે. કોઇપણ ફ્રેન્ચાઇઝીને લોન રકમ 50 ટકા ભાગ રજિસ્ટ્રેશનના 7 દિવસની અંદર અને બાકીની રકમ સિઝનની છેલ્લી મેચના 7 દિવસની અંદર આપવાના રહેશે. મીડ સિઝન ટ્રાન્સફર માટે 90 ખેલાડી યોગ્ય મીડ સિઝન ટ્રાન્સફર માટે મુંબઇ ઇન્ડિયન્સના 13, દિલ્હી કેપિટલ્સના 9, કોલકત્તા નાઇટ રાઇડર્સના 10, રૉયલ ચેલેન્જર્સ બેગ્લૉરના 11, સનરાઇઝર્સ હૈદરાબાદના 13, રાજસ્થાન રૉયલ્સના 11, ચેન્નાઇ સુપર કિંગ્સના 10, કિંગ્સ ઇલેવન પંજાબના 13 ખેલાડી યોગ્ય છે. ક્રિસ ગેલ- કિંગ્સ ઇલેવન પંજાબ પંજાબ તરફથી ઓપનર બેટ્સમેન મયંક અગ્રવાલ અને કેએલ રાહુલ સારા ફોર્મમાં છે. આ કારણે અત્યાર સુધી ગેલને એકપણ મેચ રમવાનો મોકો નથી મળ્યો. ટી20 ક્રિકેટના બાદશાહ ગેલ પર કોલકત્તાની ટીમ બોલી લગાવી શકે છે. કોલકત્તાની ઓપનિંગ જોડી માટે પરેશાન છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget