શોધખોળ કરો

IPL: નવી ટીમ બનવાની રેસમાં લખનઉ અને અમદાવાદ મોખરે, જાણો શું છે કારણ

BCCI એ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે એક રાજ્યમાંથી માત્ર એક જ ટીમ IPL રમવા માટે માન્યતા મેળવશે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આઈપીએલની આગામી સિઝન માટે બે નવી ટીમોના સમાવેશની વાત કરી છે. BCCI એ બે નવી ટીમોને IPLને સામેલ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે બીસીસીઆઈએ ટીમો ખરીદવા માટે રસ ધરાવતી ટીમોને બિડ સબમિટ કરવા માટે 5 ઓક્ટોબર સુધીનો સમય આપ્યો છે. આ સાથે લખનઉ અને અમદાવાદના નામે બે નવી ટીમો જોડાવાની શક્યતા ઘણી વધી ગઈ છે.

બીસીસીઆઈના અધિકારી દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે નવી ટીમની રેસમાં લખનઉ અને અમદાવાદ મોખરે છે. આ અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું છે કે આ ટીમો આગળ રહેવાનું સૌથી મોટું કારણ ત્યાંના સ્ટેડિયમમાં વર્લ્ડ ક્લાસ સુવિધાઓ પણ છે.

લખનઉની ટીમમાં રસ દર્શાવનારાઓમાં ગોયન્કા ગ્રુપ અને આદિત્ય બિરલા ગ્રુપ મોખરે છે, જ્યારે અદાણી ગ્રુપ અમદાવાદની ટીમ પર સટ્ટો રમી રહ્યું છે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નિર્માણ અમદાવાદમાં ગયા વર્ષે જ પૂર્ણ થયું હતું. લખનઉના અટલ બિહારી સ્ટેડિયમમાં પણ તાજેતરમાં આધુનિક સુવિધાઓમાં વધારો જોવા મળ્યો છે.

નવી ટીમની ઓક્શનની તારીખ નક્કી થઈ ગઈ છે. આઈપીએલનની બે નવી ટીમો માટે 17 ઓક્ટોબરે હરાજી યોજાશે. 2022ની આઈપીએલમાં 8ના બદલે 10 ટીમો રમતી જોવા મળશે.

BCCI ને પાંચ હજાર કરોડનો ફાયદો થશે

BCCI એ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે એક રાજ્યમાંથી માત્ર એક જ ટીમ IPL રમવા માટે માન્યતા મેળવશે. મહારાષ્ટ્રથી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પહેલેથી જ હાજર હોવાથી, અત્યારે ત્યાંથી કોઈ નવી ટીમ બનાવવામાં આવશે નહીં.

આઈપીએલમાં બે નવી ટીમોના ઉમેરા સાથે બીસીસીઆઈને લગભગ 5000 કરોડ રૂપિયાનો નફો થવાનો અંદાજ છે. આ સાથે આગામી વર્ષે IPL માં મેચોની સંખ્યા પણ વધશે. જાહેર થયેલી માહિતી અનુસાર, આઈપીએલ 2022 માં કુલ 74 મેચનું આયોજન થઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો, જનતા ત્રસ્ત, પદાધિકારીઓ ક્રિકેટમાં મસ્ત!
ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો, જનતા ત્રસ્ત, પદાધિકારીઓ ક્રિકેટમાં મસ્ત!
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો, જનતા ત્રસ્ત, પદાધિકારીઓ ક્રિકેટમાં મસ્ત!
ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો, જનતા ત્રસ્ત, પદાધિકારીઓ ક્રિકેટમાં મસ્ત!
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
Embed widget