શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

IPLના આયોજનને લઈને હમે શક્ય તમામ વિકલ્પ શોધી રહ્યા છીએઃ સૌરવ ગાંગુલી

ગ્લેન મેક્સવેલ અને પેટ કમિન્સ સહિત કેટલાક વિદેશી ખેલાડીઓએ સાર્વજનિક રીતે આઈપીએલ માટે પોતાનું સમર્થન આપ્યું છે.

મુંબઈઃ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું કે, બીસીસીઆઈ બંધ દરવાજાની પાછળ આઈપીએલની મેજબાની કરવા માટે તૈયાર છે અને આ વર્ષે ટૂર્નામેન્ટનાં આયોજન  માટે તમામ શક્ય વિકલ્પો પર કામ કરી રહ્યા છે. ગાંગુલીએ એક પત્રમાં લખ્યું છે કે, “બીસીસીઆઈ આ વર્ષે આઈપીએલનો મંચ તૈયાર કરવામાં સક્ષણ છે, ભલે તેનો મતલબ ખાલી સ્ટેડિયમમાં ટૂર્નામેન્ટ રમવાની હોય, એ સુનિશ્ચિત કરવા માટે તમામ શક્ય વિકલ્પો પર કામ થઈ રહ્યું છે. ફેન્સ, ફ્રેન્ચાઈઝી, ખેલાડી, બ્રોડકાસ્ટ, પ્રાયોજક અને અન્ય તમામ હિતધારક આ વર્ષે આઈપીએલની મેજબાનીની સંભાવના માટે ઉત્સુક છે. તેમણે કહ્યું કે, ‘હાલમાં જ આઈપીએલમાં ભાગ લેનાર ભારત અને અન્ય દેશોના અનેક ખેલાડીઓએ પણ આ વર્ષે આઈપીએલનો ભાગ બનવા માટે પોતાની ઉત્સુક્તા બતાવી છે. અમે આશાવાદી છે અને બીસીસીઆઈ ટૂંકમાં જ તેના પર ભવિષ્યમાં નિર્ણય લઈ શકે છે.' ગ્લેન મેક્સવેલ અને પેટ કમિન્સ સહિત કેટલાક વિદેશી ખેલાડીઓએ સાર્વજનિક રીતે આઈપીએલ માટે પોતાનું સમર્થન આપ્યું છે. પરંતુ ગાંગુલીના આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે, આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં થનાર ટી20 વર્લ્ડ કપના ભવિષ્યને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. ટી20 વર્લ્ડ કપ જો નહીં થાય તો આઈપીએલ માટે એક રસ્તો ખુલી શકે છે. જોકે આઈસીસીએ પણ કહ્યું છે કે હાલમાં તે શક્ય તમમ વિકલ્પો પર કામ કરી રહ્યું છે. આઈપીએલ ફ્રેન્ચાઈઝી મુંબઈ ઇન્ડિયન્સ ગુરુવારથી મુંબઈના રિલાયન્સ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ શરૂ કરશે. ફ્રેન્ચાઈઝીએ કહ્યું કે, મુંબઈમાં રહેતા ખેલાડી, રોહિત શર્મા, હાર્દિક પાંડ્યા, સૂર્યકુમાર યાદવ, કૃણાલ પાંડ્યા, ધવલ કુલકર્ણી અને આદિત્ય તારે આ પ્રેક્ટિસમાં સામેલ થઈ શકે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Embed widget