શોધખોળ કરો

IPLનાં આ નિયમો બદલાયા, હવે મળશે ચાર DRS, જો ટીમ પર કોરોના હુમલો કરશે તો આવું થશે

બદલાયેલા નિયમ હેઠળ, જો કોઈ ટીમ કોરોનાને કારણે પ્લેઈંગ-11ને ઉતારવામાં અસમર્થ હોય, તો બીસીસીઆઈ તેની વિવેકબુદ્ધિથી સીઝન દરમિયાન મેચને ફરીથી શેડ્યૂલ કરશે.

નવી દિલ્હીઃ આ મહિને શરૂ થઈ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આ સિઝનમાં રમતના નિયમોમાં કેટલાક મોટા ફેરફારો જોવા મળશે. આમાં Plying-11 ઉતારવા માટે સક્ષમ ન હોય અને વધુ DRS મેળવવા સંબંધિત નિયમોનો સમાવેશ થાય છે.

જો કોઈ ટીમ કોરોના એટેકને કારણે પ્લેઈંગ ઈલેવનને ઉતારવામાં અસમર્થ હોય, તો તે મેચ પછીથી ફરીથી શેડ્યૂલ કરવામાં આવશે. જો બાદમાં પણ મેચ નહીં થાય તો મામલો ટેકનિકલ કમિટીને મોકલવામાં આવશે.

IPLના નિયમો અનુસાર કોઈપણ ટીમમાં ઓછામાં ઓછા 12 ખેલાડીઓ રમવા માટે હોવા જોઈએ. આમાં પ્લેઈંગ ઈલેવનમાં ઓછામાં ઓછા 7 ભારતીય હોવા જોઈએ અને એક અવેજી ખેલાડીનો સમાવેશ થાય છે.

ટેકનિકલ કમિટિનો નિર્ણય હવે આખરી ગણાશે

બદલાયેલા નિયમ હેઠળ, જો કોઈ ટીમ કોરોનાને કારણે પ્લેઈંગ-11ને ઉતારવામાં અસમર્થ હોય, તો બીસીસીઆઈ તેની વિવેકબુદ્ધિથી સીઝન દરમિયાન મેચને ફરીથી શેડ્યૂલ કરશે. જો આ શક્ય ન બને તો આ મામલો IPL ટેકનિકલ કમિટીને મોકલવામાં આવશે. IPL ટેકનિકલ કમિટિનો નિર્ણય અંતિમ રહેશે.

અગાઉના નિયમો અનુસાર, એવી સિસ્ટમ હતી કે જો મેચ રિશેડ્યુલ પછી પણ શક્ય ન હોય તો, જે ટીમ મેદાનમાં ન આવી શકે તેને હારેલી માનવામાં આવતી હતી જ્યારે સામેની ટીમને 2 પોઈન્ટ આપવામાં આવતા હતા.

હવે એક દાવમાં બે ડીઆરએસ મળશે

IPLમાં DRS નિયમને લઈને પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. એક દાવમાં, કોઈપણ ટીમને હવે એક નહીં પરંતુ બે ડીઆરએસ લેવાનો અધિકાર હશે. આ સ્થિતિમાં, એક ટીમ સમગ્ર મેચમાં ચાર ડીઆરએસ લઈ શકે છે. આ સિવાય મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC)ના કેચ નિયમોમાં ફેરફાર કરવાના તાજેતરના પ્રસ્તાવને પણ IPLમાં સ્વીકારવામાં આવશે.

આ મુજબ, જો કોઈ બેટ્સમેન કેચ આઉટ થાય છે, અને કેચ લેતા પહેલા સ્ટ્રાઈક બદલી નાખે છે, તો સ્ટ્રાઈક બદલાયેલ માનવામાં આવશે નહીં. આવી સ્થિતિમાં નવા બેટ્સમેન જ સ્ટ્રાઈક લેશે. જો ઓવરના છેલ્લા બોલ પર કેચ હોય તો સ્ટ્રાઈક બદલાઈ જશે.

સુપર ઓવરને લઈને નિયમો બદલ્યા

બીસીસીઆઈના જણાવ્યા અનુસાર, પ્લેઓફ/ફાઈનલમાં ટાઈ થયા પછી, જો સુપર ઓવર શક્ય ન હોય અથવા પરિણામ ન આવે, તો મેચના વિજેતાનો નિર્ણય બંને ટીમોના પરિણામોના આધારે કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે IPL 26 માર્ચથી શરૂ થઈ રહી છે. પ્રથમ મેચ વાનખેડે સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે. ફાઇનલ મેચ 29 મેના રોજ રમાવાની છે. આ વખતે લીગ તબક્કાની તમામ 70 મેચો માત્ર મુંબઈ અને પુણેમાં જ રમાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
LIC Jeevan Utsav : માત્ર એક વખત ભરો પ્રીમિયમ, જીવનભર મળશે ગેરંટી સાથે પૈસા!
LIC Jeevan Utsav : માત્ર એક વખત ભરો પ્રીમિયમ, જીવનભર મળશે ગેરંટી સાથે પૈસા!
Post Office માં ₹7,00,000 રોકાણ કરવા પર ₹3,14,964 મળશે ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 
Post Office માં ₹7,00,000 રોકાણ કરવા પર ₹3,14,964 મળશે ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 

વિડિઓઝ

Saurashtra Earthquake News: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં ભૂકંપના 7 આંચકાથી લોકોમાં ફફડાટ
Somnath Swabhiman Parv: સોમનાથ સ્વાભિમાન પર્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે અનેરો ઉત્સાહ, જુઓ VIDEO
Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
LIC Jeevan Utsav : માત્ર એક વખત ભરો પ્રીમિયમ, જીવનભર મળશે ગેરંટી સાથે પૈસા!
LIC Jeevan Utsav : માત્ર એક વખત ભરો પ્રીમિયમ, જીવનભર મળશે ગેરંટી સાથે પૈસા!
Post Office માં ₹7,00,000 રોકાણ કરવા પર ₹3,14,964 મળશે ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 
Post Office માં ₹7,00,000 રોકાણ કરવા પર ₹3,14,964 મળશે ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 
PM Kisan Yojana: શું આવતા મહિને આવશે 22મો હપ્તો? જાણો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે 2000 રુપિયા
PM Kisan Yojana: શું આવતા મહિને આવશે 22મો હપ્તો? જાણો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે 2000 રુપિયા
ટ્રમ્પની ધમકી વચ્ચે શેર બજારમાં હાહાકાર, 5 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો, જાણો  5 કારણો 
ટ્રમ્પની ધમકી વચ્ચે શેર બજારમાં હાહાકાર, 5 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો, જાણો  5 કારણો 
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
EPFO: ₹15,000 થી ₹21,000 સુધી વધી શકે છે પગાર મર્યાદા ? જાણો કોને થશે મોટો ફાયદો 
EPFO: ₹15,000 થી ₹21,000 સુધી વધી શકે છે પગાર મર્યાદા ? જાણો કોને થશે મોટો ફાયદો 
Embed widget