શોધખોળ કરો

IPLનાં આ નિયમો બદલાયા, હવે મળશે ચાર DRS, જો ટીમ પર કોરોના હુમલો કરશે તો આવું થશે

બદલાયેલા નિયમ હેઠળ, જો કોઈ ટીમ કોરોનાને કારણે પ્લેઈંગ-11ને ઉતારવામાં અસમર્થ હોય, તો બીસીસીઆઈ તેની વિવેકબુદ્ધિથી સીઝન દરમિયાન મેચને ફરીથી શેડ્યૂલ કરશે.

નવી દિલ્હીઃ આ મહિને શરૂ થઈ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આ સિઝનમાં રમતના નિયમોમાં કેટલાક મોટા ફેરફારો જોવા મળશે. આમાં Plying-11 ઉતારવા માટે સક્ષમ ન હોય અને વધુ DRS મેળવવા સંબંધિત નિયમોનો સમાવેશ થાય છે.

જો કોઈ ટીમ કોરોના એટેકને કારણે પ્લેઈંગ ઈલેવનને ઉતારવામાં અસમર્થ હોય, તો તે મેચ પછીથી ફરીથી શેડ્યૂલ કરવામાં આવશે. જો બાદમાં પણ મેચ નહીં થાય તો મામલો ટેકનિકલ કમિટીને મોકલવામાં આવશે.

IPLના નિયમો અનુસાર કોઈપણ ટીમમાં ઓછામાં ઓછા 12 ખેલાડીઓ રમવા માટે હોવા જોઈએ. આમાં પ્લેઈંગ ઈલેવનમાં ઓછામાં ઓછા 7 ભારતીય હોવા જોઈએ અને એક અવેજી ખેલાડીનો સમાવેશ થાય છે.

ટેકનિકલ કમિટિનો નિર્ણય હવે આખરી ગણાશે

બદલાયેલા નિયમ હેઠળ, જો કોઈ ટીમ કોરોનાને કારણે પ્લેઈંગ-11ને ઉતારવામાં અસમર્થ હોય, તો બીસીસીઆઈ તેની વિવેકબુદ્ધિથી સીઝન દરમિયાન મેચને ફરીથી શેડ્યૂલ કરશે. જો આ શક્ય ન બને તો આ મામલો IPL ટેકનિકલ કમિટીને મોકલવામાં આવશે. IPL ટેકનિકલ કમિટિનો નિર્ણય અંતિમ રહેશે.

અગાઉના નિયમો અનુસાર, એવી સિસ્ટમ હતી કે જો મેચ રિશેડ્યુલ પછી પણ શક્ય ન હોય તો, જે ટીમ મેદાનમાં ન આવી શકે તેને હારેલી માનવામાં આવતી હતી જ્યારે સામેની ટીમને 2 પોઈન્ટ આપવામાં આવતા હતા.

હવે એક દાવમાં બે ડીઆરએસ મળશે

IPLમાં DRS નિયમને લઈને પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. એક દાવમાં, કોઈપણ ટીમને હવે એક નહીં પરંતુ બે ડીઆરએસ લેવાનો અધિકાર હશે. આ સ્થિતિમાં, એક ટીમ સમગ્ર મેચમાં ચાર ડીઆરએસ લઈ શકે છે. આ સિવાય મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC)ના કેચ નિયમોમાં ફેરફાર કરવાના તાજેતરના પ્રસ્તાવને પણ IPLમાં સ્વીકારવામાં આવશે.

આ મુજબ, જો કોઈ બેટ્સમેન કેચ આઉટ થાય છે, અને કેચ લેતા પહેલા સ્ટ્રાઈક બદલી નાખે છે, તો સ્ટ્રાઈક બદલાયેલ માનવામાં આવશે નહીં. આવી સ્થિતિમાં નવા બેટ્સમેન જ સ્ટ્રાઈક લેશે. જો ઓવરના છેલ્લા બોલ પર કેચ હોય તો સ્ટ્રાઈક બદલાઈ જશે.

સુપર ઓવરને લઈને નિયમો બદલ્યા

બીસીસીઆઈના જણાવ્યા અનુસાર, પ્લેઓફ/ફાઈનલમાં ટાઈ થયા પછી, જો સુપર ઓવર શક્ય ન હોય અથવા પરિણામ ન આવે, તો મેચના વિજેતાનો નિર્ણય બંને ટીમોના પરિણામોના આધારે કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે IPL 26 માર્ચથી શરૂ થઈ રહી છે. પ્રથમ મેચ વાનખેડે સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે. ફાઇનલ મેચ 29 મેના રોજ રમાવાની છે. આ વખતે લીગ તબક્કાની તમામ 70 મેચો માત્ર મુંબઈ અને પુણેમાં જ રમાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અફઘાનિસ્તાન સામે જીતવા છતાં ટીમ ઈન્ડિયાને કેમ નહીં થાય WTC માં કોઈ ફાયદો? જાણો મોટું કારણ
અફઘાનિસ્તાન સામે જીતવા છતાં ટીમ ઈન્ડિયાને કેમ નહીં થાય WTC માં કોઈ ફાયદો? જાણો મોટું કારણ
વિરાટ અને રોહિતની જેમ જાહેરાતો કેમ ન કરી શકે વૈભવ સૂર્યવંશી? જાણો શું છે નિયમ?
વિરાટ અને રોહિતની જેમ જાહેરાતો કેમ ન કરી શકે વૈભવ સૂર્યવંશી? જાણો શું છે નિયમ?
India T20I Squad: શાનદાર ફોર્મ છતાં શુભમન ગિલને કેમ ન મળી T20 ટીમમાં જગ્યા, હવે સામે આવ્યું કારણ
India T20I Squad: શાનદાર ફોર્મ છતાં શુભમન ગિલને કેમ ન મળી T20 ટીમમાં જગ્યા, હવે સામે આવ્યું કારણ
IND vs AFG: ટેસ્ટમાં ભારત માટે સૌથી વધુ સદી ફટકારનાર કેપ્ટનો, શુભમન ગિલે ગાંગુલી અને ધોનીને પાછળ છોડ્યા
IND vs AFG: ટેસ્ટમાં ભારત માટે સૌથી વધુ સદી ફટકારનાર કેપ્ટનો, શુભમન ગિલે ગાંગુલી અને ધોનીને પાછળ છોડ્યા

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી
Dhirendra Krishna Shastri : બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ જેહાદને લઈ શું આપ્યું મોટું નિવેદન?
Surat News : સુરતમાં મોટી દુર્ઘટના , 4 કામદારોના મોતથી ખળભળાટ
Harsh Sanghavi : DYCM હર્ષ સંઘવીનો સામે આવ્યો અદ્દલ સુરતી અંદાજ
LPG Cylinder Price Hike : હવે રાંધણ ગેસના ભાવમાં મોટો વધારો, કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
ચાંદી ઉચ્ચ સપાટીથી ₹2.09 લાખ સસ્તી, સોનામાં પણ ₹48,000 નો ઘટાડો નોંધાયો, જાણો આજના લેટેસ્ટ ભાવ
ચાંદી ઉચ્ચ સપાટીથી ₹2.09 લાખ સસ્તી, સોનામાં પણ ₹48,000 નો ઘટાડો નોંધાયો, જાણો આજના લેટેસ્ટ ભાવ
Surat News: સુરતમાં ટેન્ક ચેમ્બરમાં સફાઈ દરમિયાન ચાર કામદારના મોત, ગૂંગળામણથી મોત થયાની આશંકા
Surat News: સુરતમાં ટેન્ક ચેમ્બરમાં સફાઈ દરમિયાન ચાર કામદારના મોત, ગૂંગળામણથી મોત થયાની આશંકા
ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત
ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત
વિરાટ અને રોહિતની જેમ જાહેરાતો કેમ ન કરી શકે વૈભવ સૂર્યવંશી? જાણો શું છે નિયમ?
વિરાટ અને રોહિતની જેમ જાહેરાતો કેમ ન કરી શકે વૈભવ સૂર્યવંશી? જાણો શું છે નિયમ?
Embed widget