શોધખોળ કરો

RR vs KKR: વરસાદને કારણે રાજસ્થાનનું સપનું રોળાયું, જાણો IPL 2024ની ફાઈનલનું સમીકરણ

RR vs KKR: IPL 2024 ના લીગ તબક્કાની છેલ્લી મેચ રદ કરવામાં આવી છે. મેચ રદ્દ થવાને કારણે રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સને એક-એક પોઈન્ટ મળ્યો છે.

RR vs KKR: IPL 2024 ની 70મી મેચ રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમવાની હતી, પરંતુ ભારે વરસાદને કારણે તે રદ કરવામાં આવી છે. મેચમાં ટોસ થયો, જેમાં KKRના કેપ્ટન શ્રેયસ અય્યરે જીત મેળવી અને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. બંને ટીમો વચ્ચે 7-7 ઓવરની મેચ ફિક્સ કરવામાં આવી હતી. ટીમો રમવા માટે મેદાનમાં આવે તે પહેલા ફરી વરસાદ શરૂ થયો હતો. મેચ અધિકારીઓએ લીગ તબક્કાની છેલ્લી મેચ ફરી શરૂ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સતત વરસાદને કારણે આખરે મેચ રદ્દ જાહેર કરવામાં આવી છે. આ સાથે IPL 2024નો લીગ સ્ટેજ સમાપ્ત થઈ ગયો છે. મેચ રદ્દ થવાને કારણે સૌથી વધુ નુકસાન RRને થયું છે.

 

રાજસ્થાન રોયલ્સને નુકસાન થયું 
જો આપણે IPL 2024ના પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો KKR સાથેની મેચ રદ્દ થવાને કારણે RRને ઘણું નુકસાન થયું છે. રવિવારે જ સનરાઈઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને 4 વિકેટે હરાવીને 17 પોઈન્ટ હાંસલ કર્યા હતા. આવી સ્થિતિમાં, જો રાજસ્થાન રોયલ્સે ટેબલના ટોપ-2માં સ્થાન મેળવવું હોત, તો તેણે KKR સામે કોઈપણ કિંમતે જીત મેળવવી પડે તેમ હતી. કોલકાતા સામેની જીતથી RR ને 18 પોઈન્ટ મળ્યા હોત અને તેમની ટીમ સીધી ક્વોલિફાયર 1 માં પહોંચી ગઈ હોત. પરંતુ મેચ રદ્દ થવાને કારણે હવે રાજસ્થાનના પણ 17 પોઈન્ટ છે, પરંતુ તેનો નેટ રન-રેટ SRH કરતા ઓછો છે. તમને જણાવી દઈએ કે ટેબલમાં ટોપ-2માં સ્થાન મેળવનારી ટીમને ફાઇનલમાં પહોંચવાની 2 તકો મળે છે.

પ્લેઓફનું સમીકરણ કંઈક આવુ હશે

હવે ક્વોલિફાયર-1માં કોલકાતાનો મુકાબલો હૈદરાબાદની ટીમ સાથે થશે. વિજેતા ટીમ ફાઈનલ રમશે. જ્યારે હારનાર ટીમને બીજી તક મળશે અને તે ક્વોલિફાયર-2 રમશે. જ્યારે રાજસ્થાનની ટીમે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે એલિમિનેટર મેચ રમવાની છે. જે ટીમ આ મેચ જીતશે તે ક્વોલિફાયર-2 રમશે. તે પછી તેમન ફાઇનલમાં પ્રવેશ મળશે.

 

કેકેઆર ટેબલ ટોપર છે
રાજસ્થાન રોયલ્સ સામેની મેચ પહેલા જ નક્કી થઈ ગયું હતું કે આ મેચ જીતવા કે હારવાથી પોઈન્ટ ટેબલમાં કોલકાતા નાઈટ રાઈડર્સની સ્થિતિ પર કોઈ અસર નહીં પડે. હવે KKR પાસે 20 પોઈન્ટ છે અને શ્રેયસ ઐયરની કેપ્ટનશીપમાં આ ટીમ ટેબલમાં ટોચ પર છે. કોલકાતાએ લીગ તબક્કામાં 14 મેચમાં 9 જીત નોંધાવી હતી અને તેની 2 મેચ રદ કરવામાં આવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણીDaman News । દમણથી દીવ જતું હેલિકોપ્ટર અટવાયુંWeather Forecast: સાયકલોની સિસ્ટમને કારણે ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી!Kalpesh Parmar | ખેડામાં સિંચાઈનું પાણી ન મળતા ધારાસભ્યે મંત્રી કુંવરજી બાવળિયાને લખ્યો પત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
Heart Attack: આ એક ટેસ્ટથી ખબર પડી જશે કે તમે હાર્ટના દર્દી છો કે નહી, આજે જ કરાવી લો
Heart Attack: આ એક ટેસ્ટથી ખબર પડી જશે કે તમે હાર્ટના દર્દી છો કે નહી, આજે જ કરાવી લો
Embed widget