શોધખોળ કરો

Cricket: ફ્લાઇટમાં બેસતાં જ ભારતના દિગ્ગજ ક્રિકેટરની તબિયત લથડી, ICUમાં દાખલ કરવામાં આવતા ફેન્સ ચિંતામાં મુકાયા

ક્રિકેટરની તબિયત બગડતાં ત્યારે તે સુરતથી અગરતલા જઈ રહ્યો હતો. ફ્લાઇટમાં, મયંકે મોં અને ગળામાં બળતરાની ફરિયાદ કરી, જેના પછી તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. મયંક અગરતલાની ILS હોસ્પિટલમાં દાખલ છે.

Mayank Agarwal ICU: ભારતીય ક્રિકેટર અને હાલમાં રણજી ટ્રોફીમાં કર્ણાટકની આગેવાની કરી રહેલા મયંક અગ્રવાલની તબિયત અચાનક બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મયંકની તબિયત વધુ ખરાબ થવાને કારણે ICUમાં છે. ફ્લાઇટ દરમિયાન મયંકની તબિયત બગડી હતી, ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જે કર્ણાટક ટીમ માટે જરાય સારા સમાચાર નથી.

 

મયંક અગ્રવાલની તબિયત બગડતાં ત્યારે તે સુરતથી અગરતલા જઈ રહ્યો હતો. ફ્લાઇટમાં, મયંકે મોં અને ગળામાં બળતરાની ફરિયાદ કરી, જેના પછી તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. મયંક અગરતલાની ILS હોસ્પિટલમાં દાખલ છે.

રણજીમાં મચાવી રહ્યો છે ધમાલ

કર્ણાટકનો કેપ્ટન રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરતો જોવા મળી રહ્યો છે. તેણે ગુજરાત સામે રમાયેલી મેચમાં 109 રનની ઇનિંગ રમી હતી. ત્યારબાદ ગોવા સામે રમાયેલી બીજી મેચમાં મયંકે 114 રન બનાવ્યા હતા. આ પછી તેણે ત્રિપુરા સામેની મેચમાં અડધી સદી ફટકારી હતી.

ટીમ ઈન્ડિયામાં તક નથી મળી રહી

ભારત માટે મુખ્યત્વે ટેસ્ટ ક્રિકેટ રમનાર મયંક અગ્રવાલ છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે. તેણે ભારત માટે તેની છેલ્લી મેચ માર્ચ 2022માં રમી હતી. ત્યારથી તે ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહ્યો છે.

અત્યાર સુધી આવી રહી છે આંતરરાષ્ટ્રીય કારકિર્દી 

મયંકે ભારત માટે અત્યાર સુધીમાં 21 ટેસ્ટ અને 5 વનડે મેચ રમી છે. ટેસ્ટની 36 ઇનિંગ્સમાં તેણે 41.33ની એવરેજથી 1488 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, તેણે 4 સદી અને 6 અડધી સદી ફટકારી છે, જેમાં તેનો ઉચ્ચ સ્કોર 243 રન હતો. આ સિવાય તેણે ODIની 5 ઇનિંગ્સમાં 86 રન બનાવ્યા હતા. આ દરમિયાન મયંક એક પણ અડધી સદી ફટકારી શક્યો નહોતો. નોંધનીય છે કે મયંકે ડિસેમ્બર 2018માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gold Price Today: સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gold Price Today: સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
Indigo Crisis: ઇન્ડિગો સંકટનું મુખ્ય કારણ શું છે? ક્યા કારણથી ઠપ્પ થઇ ગઇ સિસ્ટમ?
Indigo Crisis: ઇન્ડિગો સંકટનું મુખ્ય કારણ શું છે? ક્યા કારણથી ઠપ્પ થઇ ગઇ સિસ્ટમ?
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
Embed widget