શોધખોળ કરો

કોરોનાના કારણે બેરોજગાર બનેલો આ ક્રિકેટર કરવા લાગ્યો ડિલીવરી બૉયનુ કામ, ખુદ ટ્વીટ કરીને આપી માહિતી

પૉલે ખુદ જણાવ્યુ કે ક્રિકેટ બંધ થવાના કારણે તે ઉબર ઇટ નામની કંપનીમાં ડિલીવરી બૉયનુ કામ કરી રહ્યો છે

નવી દિલ્હીઃ જીવલેણ કોરોના વાયરસે દુનિયામાં લગભગ દરેક ખુણામાં તબાહી મચાવીને મુકી દીધી છે. વેક્સિન ના મળવાના કારણે હજુ પણ ઘણાબધા દેશોમાં કોરોના મહામારી ફરીથી વકરી છે. કોરોનાએ લોકોના જીવન પર ગંભીર અસર ઉભી કરી છે, કેટલાય લોકો બેરોજગાર બન્યા છે. આ લિસ્ટમાં ક્રિકેટરો પણ સામેલ છે. ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને ભારત જેવા મોટા દેશોના ક્રિકેટરોને આ મહામારીથી આર્થિક નુકશાન નથી થયુ પરંતુ કેટલાક દેશો એવા છે જેના ક્રિકેટરો મહામારીની નીચે દબાઇ ગયા છે. કામ-ધંધા બંધ થવાથી લોકો રસ્તાં પર આવી ગયા છે. આજે આ દેશોના ક્રિકેટરો ક્રિકેટની જગ્યાએ અન્ય કામ કરવા મજબૂર બન્યા છે. આવો જ એક મામલો નેધરલેન્ડમાંથી સામે આવ્યો છે. ખરેખરમાં નેધરલેન્ડ ક્રિકેટ ટીમનો એક ખેલાડી ક્રિકેટ બંધ થવાથી ડિલીવરી બૉય બની ગયો છે. આ ખેલાડીનુ નામ છે વેન મિકેન. પૉલે ખુદ જણાવ્યુ કે ક્રિકેટ બંધ થવાના કારણે તે ઉબર ઇટ નામની કંપનીમાં ડિલીવરી બૉયનુ કામ કરી રહ્યો છે. પૉલ વેન મિકેને આજે એક ઇમૉશનલ ટ્વીટ કરીને પોતાની તકલીફોને દુનિયાની સાથે શેર કરી, તેને ટ્વીટ કરીને કહ્યું- આજે ક્રિકેટ રમાવવી જોઇતી હતી, હવે હુ આ શિયાળામાં ઉબેર ઇટની ડિલીવરી કરી રહ્યો છુ. સમય જ્યારે બદલાય છે ત્યારે મજાક લાગે છે. હંસતા રહો સાથીઓ.
ઉલ્લેખનીય છે કે જો કોરોના ના હોત તો 14 નવેમ્બરથી મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર 2020 આઇસીસી ટી20 વર્લ્ડકપની ફાઇનલ રમાતી. આ ટૂર્નામેન્ટમાં નેધરલેન્ડની ટીમ પણ ભાગ લેતી. જોકે કોરોના મહામારીના કારણે આ ટૂર્નામેન્ટને સ્થગિત કરી દેવામાં આવી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સંજૂ સેમસનને ICC એ આ એવોર્ડ માટે નૉમિનેટ કર્યો, આ ખેલાડીઓ સાથે ટક્કર 
સંજૂ સેમસનને ICC એ આ એવોર્ડ માટે નૉમિનેટ કર્યો, આ ખેલાડીઓ સાથે ટક્કર 
BCCI નો માસ્ટર પ્લાન: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી? જાણો પૂરી વિગત
BCCI નો માસ્ટર પ્લાન: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી? જાણો પૂરી વિગત
SRH vs LSG: આજે લખનૌ અને હૈદરાબાદ વચ્ચે ટક્કર; જુઓ બન્નેની સંભવિત પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
SRH vs LSG: આજે લખનૌ અને હૈદરાબાદ વચ્ચે ટક્કર; જુઓ બન્નેની સંભવિત પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
Who is Ashok Sharma: કોણ છે અશોક શર્મા? જેણે IPL 2026 માં 154.2 કિમીની ઝડપે બોલ ફેંકીને સૌને ચોંકાવ્યા
Who is Ashok Sharma: કોણ છે અશોક શર્મા? જેણે IPL 2026 માં 154.2 કિમીની ઝડપે બોલ ફેંકીને સૌને ચોંકાવ્યા

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદના સૌરભ સ્કૂલની મનમાની, ફી બાકી હોય તેવા વિદ્યાર્થીને બહાર બેસાડ્યા
Ahmedabad News: રેડીમેડ ખીરું લાવી ઢોસો બનાવનાર પરિવાર માટે ચેતવણીરૂપ સમાચાર
Ahmedabad food poisoning:ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી 57 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થતા દોડધામ
RTO receives bomb threat : ગુજરાતમાં અનેક RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
CM Bhupendra Patel : ખડગેના ગુજરાતીઓ અંગેના નિવેદન સામે જાહેરમંચ પરથી મુખ્યમંત્રીના પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bengal Opinion Poll 2026: મમતા બેનર્જી કે ભાજપ, પશ્ચિમ બંગાળમાં કોની બનશે સરકાર? ઓપિનિયન પોલનું ચોંકાવનારું પરિણામ 
Bengal Opinion Poll 2026: મમતા બેનર્જી કે ભાજપ, પશ્ચિમ બંગાળમાં કોની બનશે સરકાર? ઓપિનિયન પોલનું ચોંકાવનારું પરિણામ 
Assam Opinion Poll 2026: આસામમાં કૉંગ્રેસ વાપસી કરશે કે BJP બાજી મારશે? જાણો ઓપિનિયલ પોલ 
Assam Opinion Poll 2026: આસામમાં કૉંગ્રેસ વાપસી કરશે કે BJP બાજી મારશે? જાણો ઓપિનિયલ પોલ 
અમદાવાદનાં ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 2 બાળકીઓના મોત, તૈયાર ખીરું લાવતા પહેલા આ વાંચજો
અમદાવાદનાં ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 2 બાળકીઓના મોત, તૈયાર ખીરું લાવતા પહેલા આ વાંચજો
પાકિસ્તાનનો શાંતિ પ્રસ્તાવ ઈરાને ફગાવ્યો, ચોખ્ખું કહી દીધું - વચેટીયા દ્વારા મોકલવામાં આવેલ....
પાકિસ્તાનનો શાંતિ પ્રસ્તાવ ઈરાને ફગાવ્યો, ચોખ્ખું કહી દીધું - વચેટીયા દ્વારા મોકલવામાં આવેલ....
Weather: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો કહેર, 10 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ  
Weather: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો કહેર, 10 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ  
અમદાવાદ, રાજકોટ,વડોદરા RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
અમદાવાદ, રાજકોટ,વડોદરા RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
Gold Silver Rate: સોના-ચાંદીમાં આજે મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ ગોલ્ડની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: સોના-ચાંદીમાં આજે મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ ગોલ્ડની લેટેસ્ટ કિંમત 
ભાજપના સ્થાપના દિવસે મુખ્યમંત્રીના ખડગે પર પ્રહાર, કહ્યું- 'ગુજરાતના લોકો શિક્ષિત છે, હકીકત જાણે છે'
ભાજપના સ્થાપના દિવસે મુખ્યમંત્રીના ખડગે પર પ્રહાર, કહ્યું- 'ગુજરાતના લોકો શિક્ષિત છે, હકીકત જાણે છે'
Embed widget