શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

ન્યૂઝિલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા માટે શું આવ્યા રાહતના સમાચાર

બીજી તરફ ટીમ ઇન્ડિયામાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. ટીમ ઇન્ડિયાના વાઇસ કેપ્ટન રહાણે, ઇશાંત શર્મા, અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઇજાના કારણે આ ટેસ્ટમાંથી બહાર થઇ ગયા છે

મુંબઇઃ ન્યૂઝિલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચ વરસાદના કારણે મોડા શરૂ થશે. કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વરસાદના કારણે મેચમાં પ્રથમ સેશન થઇ શક્યું નહોતું. ભારત સામેની બીજી ટેસ્ટ મેચ અગાઉ ન્યૂઝિલેન્ડને મોટો ઝટકો લાગ્યો છે. કેપ્ટન કેન વિલિયમ્સન ઇજાના કારણે બીજી ટેસ્ટ મેચ રમી શકશે નહીં. કેન વિલિયમ્સનના સ્થાને ડૈરિલ મિચેલને ટીમમાં આપવામાં આવ્યું છે. જ્યારે ન્યૂઝિલેન્ડની કેપ્ટનશીપ ટોમ લાથમને સોંપવામાં આવી છે.

બીજી તરફ ટીમ ઇન્ડિયામાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. ટીમ ઇન્ડિયાના વાઇસ કેપ્ટન રહાણે, ઇશાંત શર્મા, અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઇજાના કારણે આ ટેસ્ટમાંથી બહાર થઇ ગયા છે અને તેમના સ્થાન પર જયંત યાદવ, વિરાટ કોહલી અને મોહમ્મદ સિરાજની વાપસી થઇ છે.  બીજી તરફ ન્યૂઝિલેન્ડમાં પણ એક ફેરફાર કરવામાં આવ્યો છે. કેપ્ટન કેન વિલિયમ્સન ઇજાના કારણે ટેસ્ટમાંથી બહાર થઇ ગયો છે અને તેના સ્થાને ડૈરિલ મિચેલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જ્યારે ન્યૂઝિલેન્ડની કેપ્ટનશીપ ટોમ લાથમને સોંપવામાં આવી છે.

ટીમ ઇન્ડિયામાં પાંચ વર્ષ બાદ જયંત યાદવની વાપસી થઇ છે. જયંત યાદવે અત્યાર સુધી ભારત તરફથી ચાર ટેસ્ટ રમી છે. જેમાં 11 વિકેટ ઝડપી છે જ્યારે 228 રન ફટકાર્યા છે. તે સિવાય જયંત યાદવે એક વન-ડે પણ રમી છે. નોંધનીય છે કે જયંત યાદવે છેલ્લી ટેસ્ટ મેચ 23 ફેબ્રુઆરી 2017ના રોજ ઓસ્ટ્રેલિયા સામે પૂણેમાં રમી હતી. જેમાં તેનું પ્રદર્શન કોઇ ખાસ રહ્યું નહોતું.

બીસીસીઆઇએ ટ્વિટ કરી જાણકારી આપી હતી કે રવિન્દ્ર જાડેજા, ઇશાંત શર્મા, અને રહાણે ઇજાના કારણે બીજી ટેસ્ટમાં રમશે નહીં. નોંધનીય છે કે ન્યૂઝિલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ ડ્રો રહી હતી. આ મેચ જીતીને બંન્ને ટીમો સીરિઝ જીતવા માંગશે. આ સીરિઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો હિસ્સો છે.ઇશાંત શર્માને ડાબા હાથની આંગળી પર ઇજા થઇ હતી. રવિન્દ્ર જાડેજાને પ્રથમ ટેસ્ટ દરમિયાન જમણા હાથે ઇજા પહોંચી હતી. સ્કેન બાદ જાણવા મળ્યું કે તેના ખભામાં સોજો છે. ડોક્ટરે તેને આરામ કરવાની સલાહ આપી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Embed widget