શોધખોળ કરો

આઇપીએલનુ ઓફિશિયલ પાર્ટનર બન્યુ Unacademy, કેટલા વર્ષ સુધી સાથે રહેવાનો થયો કરાર, જાણો વિગતે

બીસીસીઆઇએ ઓનલાઇન એજ્યૂકેશન પ્લેટફોર્મ Unacademyને આઇપીએલનુ ઓફિશિયલ પાર્ટનર બનાવ્યુ છે, Unacademy ત્રણ સિઝન માટે ભાગીદારી કરશે, Unacademy સાથે ત્રણ વર્ષનો કરાર કરવામાં આવ્યો છે

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડ - બીસીસીઆઇએ ઓનલાઇન એજ્યૂકેશન પ્લેટફોર્મ Unacademyને આઇપીએલનુ ઓફિશિયલ પાર્ટનર બનાવ્યુ છે, Unacademy ત્રણ સિઝન માટે ભાગીદારી કરશે, Unacademy સાથે ત્રણ વર્ષનો કરાર કરવામાં આવ્યો છે. આઇપીએલની 13મી સિઝન 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી યુએઇમા રમાવવાની છે. આઇપીએલના અધ્યક્ષ બ્રિજેશ પટેલે એક જાહેરાતમાં કહ્યું કે, અમે ઓનલાઇન એજ્યૂકેશન પ્લેટફોર્મ Unacademyને આઇપીએલ લીગ 2020 થી 2022ના ઓફિશિયલ પાર્ટનર તરીકે બોર્ડમાં સામેલ કરાતા ખુશ છીએ. બ્રિજેશ પટેલનું કહેવુ છે કે આઇપીએલ ભારતમાં સૌથી વધુ જોવાનારી ક્રિકેટ લીગ છે અને ઘરેલુ ભારતીય શિક્ષણ સાથે જોડાયેલી કંપની તરીકે Unacademy દર્શકોની આંકાક્ષાઓ પર ભારે સકારાત્મક પ્રભાવ પેદા કરી શકે છે. ખાસ કરીને લાખો ભારતીય યુવાઓ પર જે પોતાની કેરિયરને સારી બનાવા ઇચ્છે છે. વળી, ભાગીદારી પર ટિપ્પણી કરતા Unacademyના વીપી માર્કેટિંગ કરણ શ્રોફે કહ્યું કે, અમે આઇપીએલના ઓફિશિયલ પાર્ટનર બનીને બહુ ખુશ છીએ. અમે આ અવસર માટે બીસીસીઆઇને ધન્યવાદ આપીએ છીએ, અને એક લાંબી અને ફળદાયી ભાગીદારીની રાહ જોઇએ છીએ. આઇપીએલનુ ઓફિશિયલ પાર્ટનર બન્યુ Unacademy, કેટલા વર્ષ સુધી સાથે રહેવાનો થયો કરાર, જાણો વિગતે ઉલ્લેખનીય છે કે આ મહિનાની શરૂઆતમાં બીસીસીઆઇએ જાહેરાત કરી હતી કે ફંતાસી ગેમિંગ પ્લેટફોર્મ ડ્રીમ 11ને આઇપીએલ 2020 સિઝનનુ ટાઇટલ સ્પૉન્સર બનાવવામાં આવ્યુ છે, ચીની મોબાઇલ ફોન કંપની વીવોને હટાવીને આ વખતે આઇપીએલના ટાઇટલ સ્પૉન્સર તરીકે ડ્રીમ 11ને પસંદ કરવામાં આવ્યુ છે. આઇપીએલનુ ઓફિશિયલ પાર્ટનર બન્યુ Unacademy, કેટલા વર્ષ સુધી સાથે રહેવાનો થયો કરાર, જાણો વિગતે
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget