શોધખોળ કરો

કયા દેશના PM પૂર્વ કેપ્ટન પર ભડક્યા, ને કહી દીધુ હવે તુ ઘરેલુ ક્રિકેટ જ રમ.....

ટી20 ક્રિકેટના આધારે કોઇના પણ ફોર્મની સમીક્ષા ના કરવી જોઇએ, ખરેખરમાં, વનડે અને ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટ જ રીત છે

કરાંચીઃ પાકિસ્તાનની ક્રિકેટ ટીમની કથળતી સ્થિતિ સંભાળવા માટે હવે પૂર્વ કેપ્ટન અને હાલના વડાપ્રધાન ઇમરાન ખાન મેદાનામાં આવ્યા છે. પાકિસ્તાની પૂર્વ કેપ્ટન સરફરાજ અહેમદને ઇમરાન ખાને એક ખાસ સલાહ આપી છે, તેમને ઘરેલુ ક્રિકેટ રમવાનું કહી દીધુ છે. છેલ્લા કેટલાય સમયથી પાકિસ્તાની ટીમના કમાન સંભાળી રહેલા સરફરાજ અહેમદને તાજેતરમાંજ કેપ્ટન પદેથી હટાવી દેવાયો છે. હવે આ સાથે તેની ટીમમાં જગ્યા પણ નહીવત થઇ ગઇ છે. સરફરાજનુ હાલનું ફોર્મ ચિંતાનો વિષય છે. આ મામલે પાકિસ્તાની પીએમ ઇમરાન ખાને સરફરાજને એક સલાહ આપતા કહ્યું કે જો સરફરાજને ફરીથી ટીમમાં વાપસી કરવી હોય તો તેને ઘરેલુ ક્રિકેટ રમવાનુ શરૂ કરી દેવુ જોઇએ, અને ફરીથી પોતાનુ ફોર્મ અને પરફોર્મન્સ મેળવી લેવુ જોઇએ. કયા દેશના PM પૂર્વ કેપ્ટન પર ભડક્યા, ને કહી દીધુ હવે તુ ઘરેલુ ક્રિકેટ જ રમ..... ઇમરાને કહ્યું કે, ટી20 ક્રિકેટના આધારે કોઇના પણ ફોર્મની સમીક્ષા ના કરવી જોઇએ, ખરેખરમાં, વનડે અને ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટ જ રીત છે. રાષ્ટ્રીય ટીમમાં વાપસી માટે સરફરાજ માટે ઘરેલુ ક્રિકેટ પર જ ધ્યાન આપવુ જોઇએ. કયા દેશના PM પૂર્વ કેપ્ટન પર ભડક્યા, ને કહી દીધુ હવે તુ ઘરેલુ ક્રિકેટ જ રમ..... ઉલ્લેખનીય છે કે, આઇસીસી વર્લ્ડકપ 2019 બાદ સરફરાજ અહેમદની કેપ્ટનશીપ પર સલાવો ઉઠ્યા હતા, અને બાદમાં શ્રીલંકા વિરુદ્ધ ઘરઆંગણે 3 મેચોની ટી20 સીરીઝ ગુમાવ્યા બાદ તેની પાસેથી કેપ્ટનપદ છીનવી લેવામાં આવ્યુ હતું. કયા દેશના PM પૂર્વ કેપ્ટન પર ભડક્યા, ને કહી દીધુ હવે તુ ઘરેલુ ક્રિકેટ જ રમ..... કયા દેશના PM પૂર્વ કેપ્ટન પર ભડક્યા, ને કહી દીધુ હવે તુ ઘરેલુ ક્રિકેટ જ રમ.....

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?
India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?
સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે
Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે
Embed widget