શોધખોળ કરો

17 કરોડની સંપત્તિ ધરાવતા આ પાકિસ્તાની ક્રિકેટર સામે શરૂ થઈ તપાસ, જાણો વિગત

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) આર્થિક રીતે ખૂબ જ સંઘર્ષ કરી રહ્યું છે. પરંતુ તેની વચ્ચે પાકિસ્તાનના ઓલરાઉન્ડર ખેલાડી મોહમ્મદ હાફિઝ પાસે 170 મિલિયન સંપત્તિ હોવાની માહતી મળી છે. જેને લઈને પાકિસ્તાનના ફેડરલ બોર્ડ ઓફ રેવન્યૂએ તપાસ શરૂ કરી છે.

નવી દિલ્હી: પાકિસ્તાન ક્રિકેટ છેલ્લા લાંબા સમયથી ખરાબ સ્થિતિમાં ચાલી રહી છે. આર્થિક રીતે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) ખૂબ જ સંઘર્ષ કરી રહ્યું છે. પરંતુ તેની વચ્ચે પાકિસ્તાનના ઓલરાઉન્ડર ખેલાડી મોહમ્મદ હાફિઝ પાસે 170 મિલિયન સંપત્તિ હોવાની માહતી મળી છે. જેને લઈને તેણે પાકિસ્તાનના ફેડરલ બોર્ડ ઓફ રેવન્યૂનું ધ્યાન ખેંચ્યું છે. અને તેની તપાસ થઈ રહી છે. રિપોર્ટ અનુસાર આ મામલે પાકિસ્તાનના ફેડરલ બોર્ડ ઓફ રેવન્યૂએ(એફબીઆર) ગુરુવારે હાફિઝને કારણ દર્શક નોટિસ મોકલાવી છે. ક્રિકેટર હાફિજે નોટિસ મળવાનો ઇનકાર કર્યો છે. હાફિઝે મીડિયાને કહ્યું કે મને એફબીઆર દ્વારા કોઈ પણ નોટિસ વિશે ખબર નથી. મને નથી ખબર કે આ પ્રકારની વાતો કેમ ફેલાવવામાં આવી રહી છે. હું દર વર્ષે ટેક્સ રિટર્ન ફાઈલ કરું છું. 17 કરોડની સંપત્તિ ધરાવતા આ પાકિસ્તાની ક્રિકેટર સામે શરૂ થઈ તપાસ, જાણો વિગત હાફિઝ એક દાયકાથી વધુ સમય પાકિસ્તાનની ટીમમાં એક ઇન્ટરનેશનલ ક્રિકેટર રહ્યો છે. તેણે 55 ટેસ્ટ રમી છે અને 37.64ની એવરજેથી 3652 રન બનાવ્યા છે. જેમાં 53 સદી અને 10 અડધી સદી છે. જ્યારે વનડે 212 મેચ રમી છે. જેમાં 6461 રન બનાવ્યા છે. તેની 138 વિકેટ સાથે 11 સદી સામેલ છે. પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અને વડાપ્રધાન ઇમરાન ખાને લોકો તેમનો બાકી રહેલો ટેક્સ ચુકવી દે તેવા હેતુથી કર સુધારાની શરૂઆત કરી છે. પાકિસ્તાનમાં ક્રિકેટર્સ સૌથી અમીર લોકોમાંથી એક છે અને તેઓ એફઆરબી દ્વારા પોતાના ટેક્સ રેકોર્ડની તપાસ કરવા માટે બંધાયેલા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget