શોધખોળ કરો

પાકિસ્તાનનો આ ક્રિકેટર બોલ્યો- રામ મંદિર બનશે તો હું અયોધ્યા જઇને રામલલાના દર્શન કરીશ

પૂર્વ પાકિસ્તાની સ્પિનર દાનિશ કનેરિયાએ એક ટીવી ચેનલ સાથે વાતચીત કરતા કહ્યું કે, જો ભગવાન રામે તેનો બોલાવ્યો હશે તેમને બોલાવ્યો હશે તો તે જરૂર અયોધ્યા જશે, અને રામ લલાના દર્શન કરશે

નવી દિલ્હીઃ પાંચમી ઓગસ્ટે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાઇ ગયો, પીએ મોદીએ પહેલી ઇંટ મુકીને નિર્માણ કાર્ય શરૂ કરાવ્યુ હતુ. આ પ્રસંગે દેશ વિદેશથી પ્રતિક્રિયાઓ આવવા લાગી હતી. હવે પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ મોટુ નિવેદન આપ્યુ છે. દાનિશ કનેરિયા ભારતમાં અયોધ્યા આવીને ભગવાન રામના દર્શન કરવા ઇચ્છે છે. ખાસ વાત છે કે ભૂમિ પૂજન બાદ દાનિશ કનેરિયાએ આને હિન્દુઓ માટે ઐતિહાસિક દિવસ ગણાવ્યો હતો. પૂર્વ પાકિસ્તાની સ્પિનર દાનિશ કનેરિયાએ એક ટીવી ચેનલ સાથે વાતચીત કરતા કહ્યું કે, જો ભગવાન રામે તેનો બોલાવ્યો હશે તેમને બોલાવ્યો હશે તો તે જરૂર અયોધ્યા જશે, અને રામ લલાના દર્શન કરશે. દાનિશ કનેરિયાએ કહ્યું કે, ધાર્મિક વ્યક્તિ હોવાના કારણે હું હિન્દુ ધર્મ અને રામ ભગવાનને ફોલો કરુ છું, રામ ભગવાનને હું બહુજ માનુ છું, અને તેના બતાવેલા રસ્તાઓ પર ચાલવાની કોશિશ કરુ છું, બાળપણમાં મે રામાયણ જોઇ છે, અને રામ ભગવાન અને તેના જીવનના આદેશને હુ પુજુ છું. પાકિસ્તાનનો આ ક્રિકેટર બોલ્યો- રામ મંદિર બનશે તો હું અયોધ્યા જઇને રામલલાના દર્શન કરીશ રામ મંદિર બન્યા બાદ દર્શન કરવા ભારત જવાના સવાલ પર દાનિશ કનેરિયાએ કહ્યું- જુઓ, જો રામ ભગવાન ઇચ્છશે તો અને તેમનો બુલાવો આવ્યો, તો હુ રામ ભગવાનના દર્શન કરવા માટે ભારત જરૂર જઇશ. અમારા માટે તે એક ધાર્મિક જગ્યા છે, અને ક્યારેય મોકો મળશે તો જરૂર જવા માગીશ. પાકિસ્તાનનો આ ક્રિકેટર બોલ્યો- રામ મંદિર બનશે તો હું અયોધ્યા જઇને રામલલાના દર્શન કરીશ પાકિસ્તાની ટીમમાં હિન્દી તરીકે રમવાને લઇને પુછાયેલા સવાલના જવાબમાં દાનિશ કનેરિયાએ કહ્યું કે, પાકિસ્તાની ટીમ તરફથી રમવુ મારા માટે સન્માનની વાત છે. પોતાના દેશની ટીમ તરફથી રમવુ, અને એક હિન્દુ ક્રિકેટર હોવાના નાતે પાકિસ્તાન ટીમનુ પ્રતિનિધિત્વ કરવુ, અને મેચ જીતવી, મારા માટે એક ઉપલબ્ધિ છે, અને મારા માટે ગર્વ અને સન્માનની વાત છે. ભૂમિ પૂજનને લઇને કરેલા પોતાના ટ્વીટરને લઇને દાનિશ કનેરિયાએ કહ્યું - મે રામ મંદિરના ભૂમિ પૂજન માટે ટ્વીટ કર્યુ હતુ, કોઇને બતાવવા કે ચિડાવવા માટે ન હતુ કર્યુ, હું ભગવાન રામમાં વિશ્વાસ રાખુ છુ એટલા માટે આ ટ્વીટ કર્યુ હતુ. પાકિસ્તાનનો આ ક્રિકેટર બોલ્યો- રામ મંદિર બનશે તો હું અયોધ્યા જઇને રામલલાના દર્શન કરીશ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
Embed widget