શોધખોળ કરો

વિરાટ કોહલીના બહાર થવાથી નબળી પડશે ટીમ ઇન્ડિયા, જાણો ક્યા ખેલાડીને કેપ્ટન બનાવવાની માંગ ઉઠી

વિરાટ કોહલી ન હોવાથી સીરિઝ પર વધારે અસર પડશે.

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર કેપ્ટન વિરાટ કોહલીના અંતિમ ત્રણ ટેસ્ટ મેચમાં ભાગ ન લેવાથી ટીમ ઇન્ડિયાની મુશ્કેલી વધી ગઈ છે. વિરાટ કોહલીની ગેરહાજરીમાં ટીમની કમાન વાઇસ કેપ્ટન અંજિક્ય રહાણેના હાથમાં હશે. પરંતુ દિગ્ગજ ખેલાડી ઇરફાન પઠાણનું માનવું છે કે, વિરાટ કોહલીની ગેરહાજરીમાં રોહિત શર્માને ટીમ ઇન્ડિાયની આગેવાની કરવી જોઈએ. પઠાણે સ્વીકાર્યું કે વિરાટ કોહલી ન હોવાથી સીરિઝ પર વધારે અસર પડશે. પઠાણે કહ્યું, “વિરાટ કોહલીના ન હોવાથી ટીમ પર વધારે અસર પડશે. તમારે તેના નિર્ણયનું સન્માન કરવું જોઈએ. આપણે ક્રિકેટ બહારના જીવનને સ્વીકારવું જોઈએ, પરિવાર પણ ઘણો મહત્ત્વનો છે.” પઠાણે કહ્યું કે, વિરાટની જગ્યા ભરવી મુશ્કેલ છે. તેમણે કહ્યું, “મેદાન પર તેનાથી ચોક્કસ મોટી ખોટ વર્તાશે અને કોઈ અન્ય માટે તેનું સ્થાન લેવું મુશ્કેલ હશે. આટલા વર્ષો સુધી તેણે જેવું પ્રદર્શન કર્યું અને તે પણ દરેક પરિસ્થિતિમાં.” રોહિત શર્મા પાસે છે વધારે અનુભવ પઠાણનું વ્યક્તિગત માનવું છે કે કોહલીની ગેહરાજરીમાં રોહિતે ટીમની કેપ્ટનશિપ કરવી જોઈએ, જોકે રહાણેને હાલમાં વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રોહિતે મુંબઈ ઇન્ડિયન્સની આગેવાની કરતાં ટીમને અનેક ખીતાબ જીતાડ્યા છે અને સાથે જ ટ્રોફી અને એશિયા કપમાં ભારતને બે મોટી ટ્રોફી અપાવી છે. તેણે કહ્યું, “રહાણે વિરૂદ્ધ કંઈ નથી પરંતુ રોહિતે કેપ્ટનશિપ કરવી જોઈએ. તે સારો કેપ્ટન છે અને તે સાબિત કરી ચૂક્યો છે અને તેની પાસે જરૂરી અનુભવ પણ છે.”

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
અભિષેક શર્મા સતત ફ્લોપ છતાં ઇન, સંજુ સેમસન આઉટ! ટીમ ઈન્ડિયાના સિલેક્શન પર સવાલ
અભિષેક શર્મા સતત ફ્લોપ છતાં ઇન, સંજુ સેમસન આઉટ! ટીમ ઈન્ડિયાના સિલેક્શન પર સવાલ
શ્રેયસ અય્યર સહિત બહાર થશે 14 ખેલાડીઓ, જાણો ક્યારે રમાશે ભારતની આગામી સિરીઝ?
શ્રેયસ અય્યર સહિત બહાર થશે 14 ખેલાડીઓ, જાણો ક્યારે રમાશે ભારતની આગામી સિરીઝ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Latest Updates: ભારતીય શેરબજારની આજે ગ્રીન ઓપનિંગ, 700ની પાર સેંસેક્સ, નિફ્ટીમાં પણ ઉછાળો
Stock Market Latest Updates: ભારતીય શેરબજારની આજે ગ્રીન ઓપનિંગ, 700ની પાર સેંસેક્સ, નિફ્ટીમાં પણ ઉછાળો
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
6 મહિનામાં RC ટ્રાન્સફર નહીં થાય તો ડીલરના નામે થઈ જશે ગાડી, જાણો સરકારનો પ્રસ્તાવ?
6 મહિનામાં RC ટ્રાન્સફર નહીં થાય તો ડીલરના નામે થઈ જશે ગાડી, જાણો સરકારનો પ્રસ્તાવ?
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ
Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ
Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
Embed widget