શોધખોળ કરો

ધોની બાદ પીએમ મોદીએ સુરેશ રૈનાને લખ્યો પત્ર, કહ્યું- તમે રિટાયર થયા બાદ બહુ યુવા થાઓ

પીએમ મોદીએ રૈનાની પ્રસંશા કરતા તેને શાનદાર ક્રિકેટર ગણાવ્યો હતો. મોદીએ રૈનાની ફિલ્ડિંગની ખુબ પ્રસંશા કરી, અને કહ્યું કે, બૉલ સાથે રૈનાએ હંમેશા કેપ્ટનનો ભરોસો જાળવી રાખ્યો હતો. આ માટે પીએમ એક પત્ર લખ્યો છે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ સન્યાસ લઇ ચૂકેલા ક્રિકેટરોને શુભેચ્છાઓ પાઠવી છે. ધોની બાદ હવે પીએમે એક પત્ર લખીને સ્ટાર ડાબોડી બેટ્સમેન સુરેશ રૈનાને ખાસ શુભેચ્છઓ પાઠવી છે. પત્ર લખીને સુરેશ રૈનાને કહ્યું કે તમે રિટાયર થયા બાદ વધારે યુવા થાઓ. 33 વર્ષીય સુરેશ રૈનાએ મહેન્દ્ર સિંહ ધોનીની સાથે 15 ઓગસ્ટે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધુ હતુ. પીએમ મોદીએ રૈનાની પ્રસંશા કરતા તેને શાનદાર ક્રિકેટર ગણાવ્યો હતો. મોદીએ રૈનાની ફિલ્ડિંગની ખુબ પ્રસંશા કરી, અને કહ્યું કે, બૉલ સાથે રૈનાએ હંમેશા કેપ્ટનનો ભરોસો જાળવી રાખ્યો હતો. આ માટે પીએમ એક પત્ર લખ્યો છે. મોદીએ લખ્યું તેમને 15 ઓગસ્ટે તમારા જીવનનો સૌથી મુશ્કેલ નિર્ણય લીધો. હું રિટાયમેન્ટ શબ્દનો ઉપયોગ નથી કરવા માંગતો કેમકે તમે રિટાયર થયા બાદ પણ ખુબ નાના અને ઉર્જાવાન છો. તમે ક્રિકેટના મેદાન પર માત્ર એક યાદગાર સફર પુરો કર્યો અને હવે બીજી ઇનિંગ માટે તૈયાર રહો. મોદીએ લેટરમાં લખ્યું- પેઢીઓ માત્ર તમને એક સારા બેટ્સમેન માટે જ નહીં યાદ કરે, પરંતુ એક ઉપયોગ બૉલર તરીકેની ભૂમિકાને ભૂલાવી નહીં શકાય. એક એવો બૉલર જ્યારે કેપ્ટનને જરૂર પડે ત્યારે કામ આવે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ મહેન્દ્ર સિંહ ધોનીને સન્યાસ બાદ શુભેચ્છાઓ પાઠવી હતી. ધોનીને પણ એક લેટર લખીને ભવિષ્ય માટે શુભકામના આપી હતી. ધોની બાદ પીએમ મોદીએ સુરેશ રૈનાને લખ્યો પત્ર, કહ્યું- તમે રિટાયર થયા બાદ બહુ યુવા થાઓ રૈનાની ક્રિકેટ કેરિયર.... 33 વર્ષીય સુરેશ રૈનાએ પણ 15મી ઓગસ્ટ 2020ના દિવસે ક્રિકેટને અલવિદા કહી દીધુ છે. રૈનાએ 2005માં 30 જુલાઈના રોજ શ્રીલંકા સામે વન ડે ડેબ્યૂ કર્યું હતું. 17 જુલાઈ, 2018ના રોજ ઈંગ્લેન્ડ સામે અંતિમ વન ડે રમ્યો હતો. શ્રીલંકા સામે 26 જુલાઈ, 2010ના રોજ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. 1 ડિસેમ્બર, 2006ના રોજ સાઉથ આફ્રિકા સામે ટી-20 ડેબ્યૂ કર્યું હતું. રૈનાએ 18 ટેસ્ટમાં 1 સદી અને 7અડધી સદી વડે 768 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 120 રન છે. 226 વન ડેમાં રૈનાએ 35 વખત નોટ આઉટ રહીને 5615 રન બનાવ્યા છે. વન ડેમાં તેણે 5 સદી અને 36 અડધી સદી લગાવી છે અને 116 નોટ આઉટ શ્રેષ્ઠ સ્કોર છે. ડાબોડી બેટ્સમેન સુરેશ રૈનાએ 78 ટી-20માં એક સદી અને 5 અડધી સદીની મદદથી 1605 રન બનાવ્યા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો

વિડિઓઝ

Punjab Accident News: પંજાબમાં ધૂમ્મસના કારણે ગુજરાતના પરિવારે નડ્યો અકસ્માત, પાંચ લોકોના થયા મોત
Rajkot Rape Case: રાજકોટના આટકોટમાં બાળકી પર દુષ્કર્મ આચરનારને કોર્ટે સંભળાવી ફાંસીની સજા
Gopal Italia: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને કેમ કરી ટકોર?
Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Embed widget