શોધખોળ કરો

IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે આજે બીજી સેમિ ફાઇનલ, જાણો બન્ને ટીમોમાંથી કયા-કયા 11 ખેલાડીઓ રમશે.....

ટી20 વર્લ્ડકપ 2022ની વાત કરીએ તો બન્ને ટીમોની સફર શાનદાર રહી છે, બન્ને ટીમોએ અત્યાર સુધી માત્ર એક જ મેચ ગુમાવી છે

IND vs ENG, T20 WC Semifinal: આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022 (T20 WC 2022)માં આજે બીજી સેમિ ફાઇનલ મેચ રમાશે, ભારત અને ઇંગ્લેન્ડ (IND vs ENG)ની વચ્ચે આ મેચ એડિલેડ ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે. મેચ બપોરે 1.30 વાગે શરૂ થશે. બન્ને ટીમો વચ્ચે આ 23મી ટી20 મેચ હશે. આ પહેલા બન્ને ટીમો ટીમો વચ્ચે 22 ટી20 મેચો રમાઇ ચૂકી છે. જેમાં ભારત 12 અને ઇંગ્લેન્ડ 10 મેચોમાં જીત મેળવવામાં સફળ રહ્યું છે, એટલે કહી શકાય કે આજની ટક્કર જોરદાર રહેવાની છે. 

ટી20 વર્લ્ડકપ 2022ની વાત કરીએ તો બન્ને ટીમોની સફર શાનદાર રહી છે, બન્ને ટીમોએ અત્યાર સુધી માત્ર એક જ મેચ ગુમાવી છે, અને સેમિ ફાઇનલ સુધી પહોંચી છે. સુપર 12 રાઉન્ડમાં ભારતીય ટીમને સાઉથ આફ્રિકાએ હાર આપી હતી, તો ઇંગ્લેન્ડને આયરલેન્ડે ડકવર્થ લૂઇસના નિયમ પ્રમાણે હરાવ્યુ હતુ. આ મોટો ઉલટફેર જોવા મળ્યો હતો. હાલમાં બન્ને ટીમો જોરદાર લયમાં છે, બન્ને ટીમોની બેટિંગ, ફિલ્ડિંગ અને બૉલિંગ સંતુલિત દેખાઇ રહી છે. જાણો આજની મેચમાં બન્ને ટીમોમાં કયા કયા 11 ખેલાડીઓ મેદાનમાં ઉતરશે, કેવી હશે બન્નેની પ્લેઇંગ ઇલેવન.........

બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન -

આજે બન્ને ટીમોમાં થઇ શકે છે ફેરફાર -
ટીમ ઇન્ડિયા આજની સેમિ ફાઇનલમાં ફરી એકવાર એક ફેરફાર કરી શકે છે. આજે ઋષભ પંતની જગ્યાએ ફરી એકવાર દિનેશ કાર્તિકને મોકો મળી શકે છે, કેપ્ટન રોહિત શર્માએ ઋષભ પંતને સુપર 12ની છેલ્લી મેચ ઝિમ્બાબ્વે સામે રમાડ્યો હતો. વળી, ઇંગ્લેન્ડની વાત કરીએ તો ઇંગ્લિશ ટીમને મોટો ઝટકો લાગ્યો છે, માર્ક વુડ અને ડેવિડ મલાન બન્ને ફિટ નથી. બની શકે છે કે આ બન્નેના રિપ્લેસમેન્ટમાં બટલર અન્ય કોઇને રમાડી શકે છે. 

ભારતીય ટીમ - 
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, આર.અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ. 

ઇંગ્લેન્ડ ટીમ -
જૉસ બટલર (કેપ્ટન), એલેક્સ હેલ્સ, ફિલ સાલ્ટ, બેન સ્ટૉક્સ, હેરી બ્રૂક, લિયામ લિવિંગ્સટૉન, મોઇન અલી, સેમ કરન, ક્રિસ વૉક્સ, ક્રિસ જૉર્ડન, આદિલ રશિદ.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અફઘાનિસ્તાન સામે ટેસ્ટ અગાઉ ભારતીય ખેલાડીએ લીધી નિવૃતિ, અચાનક નિર્ણય લઈ ફેન્સને ચોંકાવ્યા
અફઘાનિસ્તાન સામે ટેસ્ટ અગાઉ ભારતીય ખેલાડીએ લીધી નિવૃતિ, અચાનક નિર્ણય લઈ ફેન્સને ચોંકાવ્યા
Virat Kohli Replacement: કોહલીના સ્થાન પર વન-ડે ટીમમાં કોણ થશે સામેલ ? આ ખેલાડી છે મજબૂત દાવેદાર
Virat Kohli Replacement: કોહલીના સ્થાન પર વન-ડે ટીમમાં કોણ થશે સામેલ ? આ ખેલાડી છે મજબૂત દાવેદાર
ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણીમાંથી બહાર, જાણો કારણ
ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણીમાંથી બહાર, જાણો કારણ
T20 Captain: સૂર્યકુમાર પછી કોણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો T20 કેપ્ટન? 3 IPL ચેમ્પિયન સહિત 5 દાવેદાર
T20 Captain: સૂર્યકુમાર પછી કોણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો T20 કેપ્ટન? 3 IPL ચેમ્પિયન સહિત 5 દાવેદાર

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi: PM મોદી આજે સુરત અને દમણની મુલાકાતે, 21,700 કરોડથી વધુ વિકાસકાર્યોની આપશે ભેટ
PM Modi: PM મોદી આજે સુરત અને દમણની મુલાકાતે, 21,700 કરોડથી વધુ વિકાસકાર્યોની આપશે ભેટ
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Embed widget