શોધખોળ કરો

એડિલેડ ટેસ્ટમાં 36 રન પર ઓલ આઉટ થયા બાદ રવિ શાસ્ત્રીએ ટીમને શું કહ્યું હતું, થયો ખુલાસો

બોર્ડર ગાવસકર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચ એડિલેડમાં રમાઈ હતી. આ ટેસ્ટ મેચ ડે નાઈટ હતી અને લગભગ દરેક સેશનમાં ભારતીય ટીમે સારું પ્રદર્સન કર્યું હતું.

ભારતીય ટીમના ફીલ્ડિંગ કોચ આર શ્રીધરે ખુલાસો કર્યો છે કે એડિલેડ ટેસ્ટ મેચમાં 36 રન પર ઓલઆુટ થયા બાદ કોચ રવિ શાસ્ત્રીએ ભારતીય ખેલાડીઓને શું કહ્યું હતું. આર શ્રીધરે કહ્યું કે, રવિ શાસ્ત્રી શું કહીને પ્લેયર્સને મોટિવેટ કર્યા હતા. બોર્ડર ગાવસકર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચ એડિલેડમાં રમાઈ હતી. આ ટેસ્ટ મેચ ડે નાઈટ હતી અને લગભગ દરેક સેશનમાં ભારતીય ટીમે સારું પ્રદર્સન કર્યું હતું. પરંતુ ત્રીજા દિવસના પ્રથમ સેશનમાં ભારતની બેટિંગ પડીભાંગી હતી અને ટૂમ માત્ર 36 રન પર આઉટ થઈ ગઈ અને ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ ભારતના ટેસ્ટ ઈતિહાસનો સૌથી ઓછો સ્કોર હતો. આ હાર બાદ ટીમનું મનોબળ તૂટી ગયું હતું પરંતુ કોચ રવિ શાસ્ત્રીએ ખેલાડીઓનું મનોબળ વધાર્યું હતું. પીટીઆઈ સાથે વાતચીતમાં આર શ્રીધરે કહ્યું કે, રવિ શાસ્ત્રીએ ખેલાડીઓને સારી રીતે મોટિવેટ કર્યા હતા. શ્રીધરે કહ્યું કે, 36 રન પર ઓલ આઉટ થયા બાદ તમને નથી ખબર હોતી કે આગળ શું થશે? ત્યાર બાદ રવિ શાસ્ત્રીએ ટીમને કહ્યું કે, આ 36 ઓલઆઉટને એક બેજની જેમ તમારા હાથ પર લગાવી દો અને ત્યાર બાદ તમે એક મહાન ટીમ બની જશો. 40 દિવસ બાદ તેમની આ વાત સાચી સાબિત થઈ. વિરાટ કોહલીએ પણ એમસીજી ટેસ્ટ માટે આપી હતી મહત્ત્વની સલાહ આર શ્રીધરે આગળ કહ્યું કે, ભાર રવાના થતા પહેલા નિયમિત કેપ્ટન વિરાટ કોહલીએ પણ ટીમને અનેક મહત્ત્વની સલાહ આપી હતી. આર શ્રીધરે કહ્યું કે, એડિલેડ ટેક્ટ બાદ બે દિવસની અંદર અમે માંચ મીટિંગ કરી હતી. વિરાટ કોહલી, અજિંક્ય રહાણા અને કોચિંગ સ્ટાફે આગળના કોમ્બિનેશન પર ચર્ચા કરી. એમસીજી ટેસ્ટ માટે વિરાટ કોહલીએ અનેક મહત્ત્વના સૂચન કર્યા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર
Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર
PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ',  રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન
PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ', રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha News । ખેડૂતોની મહેનત સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલSurat News । સુરતમાં બે જર્જરિત મકાન થયા ધરાશાયીHathras Stampede | હાથરસમાં 121 લોકોનો ભોગ લેનારા ભોલેબાબાનું FIRમાં નામ નહીં | CM યોગીએ શું કહ્યું?Rahul Gandhi | Gujarat Politics | ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડમુદ્દે રાહુલનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર
Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર
PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ',  રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન
PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ', રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન
Unacademy Layoffs: Unacademyએ 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો કારણ
Unacademy Layoffs: Unacademyએ 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો કારણ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Embed widget