શોધખોળ કરો

Watch: ટીમ ઈન્ડિયા માટે આવ્યા સારા સમાચાર, રિકવરી બાદ જાડેજાએ શરુ કરી ટ્રેનિંગ, જુઓ Video

ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઈજાના કારણે T20 વર્લ્ડ કપ 2022ની ટીમમાં સામેલ થઈ શક્યો નથી.

Ravindra Jadeja: ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઈજાના કારણે T20 વર્લ્ડ કપ 2022ની ટીમમાં સામેલ થઈ શક્યો નથી. એશિયા કપ 2022 દરમિયાન તેને ઘૂંટણની ઈજા થઈ હતી. ઘૂંટણની સર્જરી કરાવ્યા બાદ જાડેજા હવે કમબેક જોવા મળી રહ્યો છે. જાડેજાએ બુધવારે તેના સોશિયલ મીડિયા પરથી એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે હળવા, હળવા સ્ટેપ્સ સાથે દોડતો જોવા મળ્યો હતો. જાડેજાનો વીડિયો જોઈને અટકળો લગાવવામાં આવી રહી છે કે તે નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે.

T20 વર્લ્ડ કપમાં જાડેજાની ગેરહાજરી ભારતીય ટીમ માટે મોટો ફટકો છે. જાડેજા ટીમનો પરફેક્ટ ઓલરાઉન્ડર છે. તેણે એશિયા કપમાં પાકિસ્તાન સામે રમાયેલી પ્રથમ મેચમાં ટીમને સારી ઈનિંગ રમીને જીત અપાવવામાં મદદ કરી હતી.

જાડેજાની સર્જરી સફળ રહી હતી...

જાડેજાની સર્જરી સફળ રહી હતી. અને હવે તેણે ટ્રેનિંગ શરૂ કરી દીધી છે. જાડેજાએ પોતાના સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે હળવા સ્ટેપ્સ સાથે દોડતો જોવા મળી રહ્યો છે. જાડેજાએ અગાઉ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, “સર્જરી સફળ રહી. હું ઘણા લોકોનો તેમના સમર્થન માટે આભાર માનું છું - BCCI, મારા સાથી ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ, ફિઝિયો ડૉક્ટર્સ અને ચાહકો. હું ટૂંક સમયમાં મારું રિહૈબ શરૂ કરીશ અને શક્ય તેટલી વહેલી તકે ટીમમાં કમબેક કરવાનો પ્રયત્ન કરીશ. પ્રેમભરી શુભેચ્છાઓ બદલ આપ સૌનો આભાર."

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ravindrasinh jadeja (@ravindra.jadeja)

આ પણ વાંચો....

IND vs PAK: ભારત-પાકિસ્તાનની મેચમાં વરસાદ બનશે વિલન? જાણો 23 ઓક્ટોબરે કેવું રહેશે હવામાન

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોટી મુશ્કેલીમાં ફસાઈ KKR, હર્ષિત રાણા બાદ IPL 2026 માંથી બહાર થયો આ ધાકડ ખેલાડી
મોટી મુશ્કેલીમાં ફસાઈ KKR, હર્ષિત રાણા બાદ IPL 2026 માંથી બહાર થયો આ ધાકડ ખેલાડી
IPLમાં સૌથી ઝડપી સદી ફટકારનાર 7 ખેલાડી, કયા ક્રમે છે વૈભવ સૂર્યવંશી?
IPLમાં સૌથી ઝડપી સદી ફટકારનાર 7 ખેલાડી, કયા ક્રમે છે વૈભવ સૂર્યવંશી?
ટીમ ઈન્ડિયાની આગામી સિરીઝનું એલાન, IPL 2026 બાદ થશે 'મહાટક્કર'
ટીમ ઈન્ડિયાની આગામી સિરીઝનું એલાન, IPL 2026 બાદ થશે 'મહાટક્કર'
'બીજો ધોની નહીં...'ગંભીરે પહેલા જ કરી દીધી હતી ભવિષ્યવાણી; શશિ થરૂરે સંજુ સેમસન અંગે કર્યો મોટો ખુલાસો
'બીજો ધોની નહીં...'ગંભીરે પહેલા જ કરી દીધી હતી ભવિષ્યવાણી; શશિ થરૂરે સંજુ સેમસન અંગે કર્યો મોટો ખુલાસો

વિડિઓઝ

Parshottam Rupala : પરસોત્તમ રૂપાલાએ કડવા પાટીદાર સમાજને શું કરી ટકોર?
Patan Demolition News: ભાવેશ રબારીનું સામ્રાજ્ય ખતમ! આલિશાન ફાર્મહાઉસ કરાયું ધ્વસ્ત
Surat Fake Guru Case : બદમાશ બાબાના આલીશાન આશ્રમને લઈ વધુ એક મોટો ખુલાસો
Dakor Temple: ડાકોર મંદિરમાં ભોજન પ્રસાદી બંધ, કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતના લીધે નિર્ણય
Donald Trump: 48 કલાકમાં હોર્મુઝ નહીં ખૂલે તો...: હોર્મુઝ સ્ટ્રેટને લઈ ટ્રમ્પની ઈરાનને મોટી ધમકી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
અમદાવાદમાં માનવતા મરી પરવારી: કૃષ્ણનગરમાં નરાધમ સાવકા પિતાએ 6 વર્ષની માસૂમ દીકરીને પીંખવાનો પ્રયાસ કર્યો
અમદાવાદમાં માનવતા મરી પરવારી: કૃષ્ણનગરમાં નરાધમ સાવકા પિતાએ 6 વર્ષની માસૂમ દીકરીને પીંખવાનો પ્રયાસ કર્યો
PM મોદી સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા સરકારના વડા બન્યા, સિક્કિમના પૂર્વ CM નો રેકોર્ડ તોડ્યો
PM મોદી સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા સરકારના વડા બન્યા, સિક્કિમના પૂર્વ CM નો રેકોર્ડ તોડ્યો
India LPG Crisis: યુદ્ધ વચ્ચે રાહત, હજારો ટન LPG લઈને પિક્સિસ પાયોનિયર જહાજ પહોંચ્યું ભારત
India LPG Crisis: યુદ્ધ વચ્ચે રાહત, હજારો ટન LPG લઈને પિક્સિસ પાયોનિયર જહાજ પહોંચ્યું ભારત
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપ્યું અલ્ટીમેટમ, 48 કલાકમાં નહિ ખોલ્યું હોર્મૂઝ સ્ટ્રેટ તો પાવર પ્લાન્ટ્સ પર કરીશું હુમલો
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપ્યું અલ્ટીમેટમ, 48 કલાકમાં નહિ ખોલ્યું હોર્મૂઝ સ્ટ્રેટ તો પાવર પ્લાન્ટ્સ પર કરીશું હુમલો
The impact of war: ઇઝરાયલ ઇરાનના યુદ્ધની અસર, રાજ્યના આ મંદિરમાં ભોજન-પ્રસાદ સેવા કરાઇ બંધ
The impact of war: ઇઝરાયલ ઇરાનના યુદ્ધની અસર, રાજ્યના આ મંદિરમાં ભોજન-પ્રસાદ સેવા કરાઇ બંધ
New Labour Code: 1 એપ્રિલથી તમારી સેલરી સ્લિપમાં જોવા મળશે મોટો ફેરફાર, લાગું થશે નવો નિયમ
New Labour Code: 1 એપ્રિલથી તમારી સેલરી સ્લિપમાં જોવા મળશે મોટો ફેરફાર, લાગું થશે નવો નિયમ
1 એપ્રિલથી હવાઈ મુસાફરી મોંઘી થશે? ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ એક મોટો સંકેત આપ્યો
1 એપ્રિલથી હવાઈ મુસાફરી મોંઘી થશે? ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ એક મોટો સંકેત આપ્યો
Embed widget