શોધખોળ કરો

IPL 2024: RCBએ હર્ષલ પટેલ હેઝલવુડ સહિત 11 ખેલાડીઓને કર્યા રિલીઝ, જાણો કોને કોને કર્યા રિટેન

RCB Retain & Release List:  રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેના રિટેઈન અને રીલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 11 ખેલાડીઓને રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે.

RCB Retain & Release List:  રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેના રિટેઈન અને રીલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 11 ખેલાડીઓને રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે. આ રિલીઝ કરાયેલા ખેલાડીઓની યાદીમાં વેનેન્દુ હસરંગા, હર્ષલ પટેલ અને જોશ હેઝલવુડ જેવા મોટા નામ સામેલ છે.

 

આ ખેલાડીઓને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા જાળવી રાખવામાં આવ્યા 

ફાફ ડુ પ્લેસિસ, ગ્લેન મેક્સવેલ, વિરાટ કોહલી, રજત પાટીદાર, અનુજ રાવત, દિનેશ કાર્તિક, સુયશ પ્રભુદેસાઈ, વિલ જેક્સ, મહિપાલ લોમરોર, કર્ણ શર્મા, મનોજ ભંડાગે, મયંક ડાગર (ટ્રેડ), વિશાલ વિજયકુમાર,આકાશ દીપ, મોહમ્મદ સિરાજ,રીસ ટોપલે, હિમાંશુ શર્મા, રાજન કુમાર

 

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આ ખેલાડીઓને બહારનો રસ્તો બતાવ્યો

જોશ હેઝલવુડ, વાનિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, ફિન એલન, માઈકલ બ્રેસવેલ, ડેવિડ વિલી, વેઈન પાર્નેલ, સોનુ યાદવ, અવિનાશ સિંહ, સિદ્ધાર્થ કૌલ અને કેદાર જાધવ.

 

IPL 2023માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું પ્રદર્શન

અગાઉ IPL 2023 સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સિઝનમાં 14 મેચ રમી હતી. જેમાં 7 મેચ જીતી હતી, જ્યારે 7 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ગત સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને હતું. નોંધનીય છે કે અત્યાર સુધી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર IPL ટાઈટલ જીતી શક્યું નથી. જોકે, IPL 2009 સિવાય આ ટીમ 2011 અને 2016માં ફાઈનલ રમી ચૂકી છે, પરંતુ અત્યાર સુધી આ ટીમ ટાઈટલ જીતવામાં નિષ્ફળ રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Embed widget