શોધખોળ કરો

Rohit Sharma: ભવિષ્ય અંગે સવાલ કરવામાં આવતા ભડક્યો રોહિત શર્મા, પ્રેસ કોન્ફરન્સમાં આપ્યો જવાબ

રોહિતને તેના ભવિષ્ય વિશે પણ સવાલ કરવામાં આવ્યો હતો

IND vs ENG 1st ODI Nagpur: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વન-ડે શ્રેણીની પહેલી મેચ નાગપુરમાં રમાશે. આ મેચ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન રોહિતે ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા. રોહિતને તેના ભવિષ્ય વિશે પણ સવાલ કરવામાં આવ્યો હતો. રોહિત આ સવાલથી સહજ નહોતો લાગતો. જોકે, રોહિતે કહ્યું કે દરેક ફોર્મેટ અલગ હોય છે.

રોહિતે બુધવારે નાગપુરમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જ્યારે તેને તેના ભવિષ્ય વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, "આ કેવો પ્રશ્ન છે? આ એક અલગ ફોર્મેટ છે, જે એક અલગ રમાઇ રહ્યું છે. એક ક્રિકેટર તરીકે ઉતાર-ચઢાવ આવતા રહે છે. મારી કારકિર્દી દરમિયાન મેં ઘણી વખત આ પરિસ્થિતિનો સામનો કર્યો છે. તો આ મારા માટે નવું નથી. આપણે જાણીએ છીએ કે દરેક શ્રેણી અલગ હોય છે અને દરેક દિવસ અલગ હોય છે.

રોહિતે વન-ડે શ્રેણી પર પ્રતિક્રિયા આપી

ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી પર બોલતા રોહિતે કહ્યું, "હું પડકારોને ધ્યાનમાં રાખીને આગળ વધી રહ્યો છું. હું એ જોઇ રહ્યો નથી કે અગાઉ શું થયું હતું અને પાછળ વળીને જોવામાં કોઇ મતલબ નથી. ઘણી સારી બાબતો પણ બની છે. હું સંપૂર્ણપણે આવનારા સમય પર ધ્યાન કેન્દ્રિત કરું છું. હું શ્રેણીની સારી શરૂઆત કરવાનો પ્રયાસ કરીશ.

રોહિત ગિલ સાથે ઓપનિંગ કરી શકે છે

શુભમન ગિલ ટીમ ઈન્ડિયા માટે નાગપુરમાં રોહિત શર્મા સાથે ઓપનિંગ કરી શકે છે. વિરાટ કોહલી ત્રીજા નંબરે રમશે. જ્યારે શ્રેયસ ઐયરને ચોથા કે પાંચમા નંબર પર બેટિંગ કરવાની તક મળી શકે છે. કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજાને પણ પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળી શકે છે. હાર્દિક પંડ્યાનું સ્થાન લગભગ નિશ્ચિત થઈ ગયું છે.                    

IND vs ENG: ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે પ્રથમ વન-ડે આજે, આ પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરી શકે છે ટીમ ઇન્ડિયા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Kuldeep: કુલદીપ યાદવના ગ્રાન્ડ રિસેપ્શનમાં પહોંચશે હસ્તીઓ, CM યોગી સહિત ક્રિકેટ સ્ટાર્સ થશે સામેલ
Kuldeep: કુલદીપ યાદવના ગ્રાન્ડ રિસેપ્શનમાં પહોંચશે હસ્તીઓ, CM યોગી સહિત ક્રિકેટ સ્ટાર્સ થશે સામેલ
CSK માં જોડાવા બદલ સંજુ સેમસનને કેટલી રકમ મળી? આંકડો જાણીને તમે પણ ચોંકી જશો!
CSK માં જોડાવા બદલ સંજુ સેમસનને કેટલી રકમ મળી? આંકડો જાણીને તમે પણ ચોંકી જશો!
શું ગૌતમ ગંભીરના કારણે રોહિત-વિરાટે ટેસ્ટમાંથી લીધી નિવૃત્તિ? કોચે આખરે મૌન તોડ્યું!
શું ગૌતમ ગંભીરના કારણે રોહિત-વિરાટે ટેસ્ટમાંથી લીધી નિવૃત્તિ? કોચે આખરે મૌન તોડ્યું!
RCB ફેન્સ માટે ખુશખબરી! બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે IPL મેચ, કર્ણાટક સરકારે આપી મંજૂરી 
RCB ફેન્સ માટે ખુશખબરી! બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે IPL મેચ, કર્ણાટક સરકારે આપી મંજૂરી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી આવી, હવે કોનો વારો?
Axar Patel : ક્રિકેટર અક્ષર પટેલે લીધી વિધાનસભાની મુલાકાત
Ahmedabad Illegal Call Canter : અમદાવાદમાં ગેરકાયદે કોલ સેન્ટરનો પર્દાફાશ, 4 આરોપીની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : કોમન સિવિલ કોડ ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : ટપોરીઓએ ભગાવી પોલીસ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીની રાજ્યસભામાં ફેરવેલ સ્પીચ,
PM મોદીની રાજ્યસભામાં ફેરવેલ સ્પીચ, "આ ક્ષણે પક્ષની સીમાઓ પાર કરીને, પરસ્પર આદર સાથે સહિયારી ભાવના જાગે છે"
Flight Seat Rules 2026: હવે પ્લેનમાં પસંદગીની સીટ માટે નહીં ચૂકવવા પડે એકસ્ટ્રા રૂપિયા, બદલાઈ ગયો નિયમ
Flight Seat Rules 2026: હવે પ્લેનમાં પસંદગીની સીટ માટે નહીં ચૂકવવા પડે એકસ્ટ્રા રૂપિયા, બદલાઈ ગયો નિયમ
વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, બોમ્બ સ્કવોર્ડ પહોંચી ઘટનાસ્થળે
વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, બોમ્બ સ્કવોર્ડ પહોંચી ઘટનાસ્થળે
ઇંદોરમાં EV ચાર્જિગ પોઇન્ટમાં તીવ્ર બ્લાસ્ટ, ભીષણ આગ લાગતાં ઘર ખાક, 6 લોકો જીવતા ભૂંજાયા
ઇંદોરમાં EV ચાર્જિગ પોઇન્ટમાં તીવ્ર બ્લાસ્ટ, ભીષણ આગ લાગતાં ઘર ખાક, 6 લોકો જીવતા ભૂંજાયા
વોટ્સએપથી કેવી રીતે બુક કરી શકશો LPG સિલિન્ડર? આ રીતે મેળવો લાંબી લાઈનથી છૂટકારો
વોટ્સએપથી કેવી રીતે બુક કરી શકશો LPG સિલિન્ડર? આ રીતે મેળવો લાંબી લાઈનથી છૂટકારો
LPG Gas Cylinder: દેશમાં LPGની અછતની સ્થિતિ બની ચિંતાજનક, લોકોને સમજદારીપૂર્વક ઉપયોગ કરવા સરકારની અપીલ
LPG Gas Cylinder: દેશમાં LPGની અછતની સ્થિતિ બની ચિંતાજનક, લોકોને સમજદારીપૂર્વક ઉપયોગ કરવા સરકારની અપીલ
ટ્રેનમાં વોટ્સએપથી કેવી રીતે ઓર્ડર કરી શકશો જમવાનું? મિનિટોમાં સીટ પર આવશે ગરમાગરમ ભોજન
ટ્રેનમાં વોટ્સએપથી કેવી રીતે ઓર્ડર કરી શકશો જમવાનું? મિનિટોમાં સીટ પર આવશે ગરમાગરમ ભોજન
Ahmedabad News: અમદાવાદના સરખેજમાં અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે મારામારી, એક યુવકનું મોત
Ahmedabad News: અમદાવાદના સરખેજમાં અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે મારામારી, એક યુવકનું મોત
Embed widget