શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

T20 World Cup 2022 માં વિરાટ કોહલીની ઓપનિંગ બેટ્સમેનની ભૂમિકા અંગે કેપ્ટન રોહિત શર્માનો જવાબ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી20 વર્લ્ડ કપ 2022 પહેલાં ટી20 સિરીઝ રમાવાની છે. 20 સપ્ટેમ્બરથી શરુ થઈ રહેલી આ સિરીઝ માટે ટીમ ઈન્ડિયા મોહાલી પહોંચી ગઈ છે.

T20 World Cup 2022 Virat Kohli Rohit Sharma India vs Australia: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી20 વર્લ્ડ કપ 2022 પહેલાં ટી20 સિરીઝ રમાવાની છે. 20 સપ્ટેમ્બરથી શરુ થઈ રહેલી આ સિરીઝ માટે ટીમ ઈન્ડિયા મોહાલી પહોંચી ગઈ છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ મોહાલી પહોંચીને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન વિરાટ કોહલી વિશે રોહિતે વાત કરી હતી. રોહિતે જણાવ્યું કે, વિરાટ ટીમ ઈન્ડિયામાં ઓપનિંગના ત્રીજા વિકલ્પ તરીકે છે. રોહિત કેએલ રાહુલને લઈને કોઈ પણ પ્રકારની અસમંજસની સ્થિતિમાં નથી. 

કોહલી અમારો ત્રીજો ઓપનર: રોહિત

રોહિતે કોહલીને ઓપનિંગ બેટ્સમેન તરીકે લાવવા અંગે કહ્યું કે, "વિરાટ કોહલી અમારો ત્રીજો ઓપનર છે અને તે કેટલીક મેચોમાં ઓપનિંગ કરશે. વિરાટ ગઈ મેચમાં અફઘાનિસ્તાન સામે ખુબ સારું રમ્યો હતો. અમે ખુશ છીએ. હું એ વાત પણ સ્પષ્ટ કરી દઉં કે, કેએલ રાહુલ ટી20 વર્લ્ડ કપમાં ટીમ માટે ઓપનિંગ કરશે."

વિરાટ કોહલીએ એશિયા કપ 2022માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. વિરાટે આ ટૂર્નામેન્ટમાં 5 મેચો રમી હતી જેમાં કુલ 276 રન બનાવ્યા હતા. આ દરમિયાન વિરાટે એક શતક અને ત્રણ અર્ધશતક ફટકાર્યાં હતાં. કોહલી એશિયા કપ 2022માં સૌથી વધુ રન બનાવવા મામલે બીજા નંબર પર રહ્યો હતો.

રોહિત શર્માએ કેએલ રાહુલ વિશે જણાવ્યું કે, "રાહુલ ટીમ ઈન્ડિયા માટે ખુબ જરુરી ખેલાડી છે. અમે કોઈ પણ પ્રકારની અસમંજસની સ્થિતિમાં નથી. અમે જાણીએ છીએ કે, કેએલ ક્વોલિટી પ્લેયર છે અને સારું પ્રદર્શન કરશે."

ઉલ્લેખનીય છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી20 સિરીઝની પ્રથમ મેચ 20 સપ્ટેમ્બરના રોજ મોહાલીમાં રમાવાની છે. આ પછી સિરીઝની બીજી મેચ 23 સપ્ટેમ્બરના રોજ નાગપુરમાં રમાશે. તો સિરીઝની છેલ્લી મેચ 25 સપ્ટેમ્બરના રોજ હૈદરાબાદમાં રમાશે. ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ પુર્ણ થયા બાદ ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે પણ સિરીઝ રમશે.

આ પણ વાંચો....

IND vs AUS: ભારતને લાગ્યો ઝટકો, મોહમ્મદ શમીને કોરોના થતા ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 સીરિઝમાંથી બહાર

IND vs SA: ભારત- દક્ષિણ આફ્રિકાની પ્રથમ ટી20 પર સંકટના વાદળો, સ્ટેડિયમમાં નથી લાઈટ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણCanada Restaurant Viral Video: કેનેડાની હોટલમાં વેઇટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઇનAmbalal Patel Forecast | અરબી સમુદ્રમાં ફુંકાશે ભારે વાવાઝોડું, પાંચમા નોરતે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
Embed widget