શોધખોળ કરો

મુંબઇ-હૈદરાબાદ વચ્ચેની મેચમાં એવુ શું બન્યુ કે સચિન ગભરાઇ ગયો, ને આઇસીસી પાસે કરી દીધી સુરક્ષાની માંગ, જાણો વિગતે

સચિને કહ્યું કે અધિકારીઓએ નક્કી કરવુ જોઇએ કે પ્રૉફેશનલ ક્રિકેટ રમનારો કોઇપણ બેટ્સમેન હેલમેટ વિના મેદાન પર ના ઉતરે. સચિને આ માંગ સીધી આઇસીસીને કરી દીધી છે

નવી દિલ્હીઃ દુનિયાના સૌથી મહાન ક્રિકેટર સચિન તેંદુલકર બેટ્સમેનોની સુરક્ષાને લઇને ચિંતિત થયા છે. સચિને પ્રૉફેશનલ ક્રિકેટ રમતા બેટ્સમેન માટે ફરજિયાત હેલમેટ પહેરવાની માંગ કરી છે. સચિને કહ્યું કે અધિકારીઓએ નક્કી કરવુ જોઇએ કે પ્રૉફેશનલ ક્રિકેટ રમનારો કોઇપણ બેટ્સમેન હેલમેટ વિના મેદાન પર ના ઉતરે. સચિને આ માંગ સીધી આઇસીસીને કરી દીધી છે. સચિને પોતાની કેરિયરમાં ક્યારેય વિના હેલમેટ પહેરને બેટિંગ નથી કરી, સચિને ટ્વીટ કરીને આઇપીએલની 13 સિઝનમાં 24 ઓક્ટોબરે બનેલી ઘટનાનો ઉલ્લેખ કર્યો, અને લખ્યુ- ખેલાડીઓની સુરક્ષા માટે જરૂરી છે કે બેટ્સમેનને કોઇપણ સ્થિતિમાં હેલમેટ વિના મેદાન પર ના ઉતરવા દેવામાં આવે. સચિને જે મેચનો ઉલ્લેખ કર્યો છે તે કિંગ્સ ઇલેવન પંજાબ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઇ હતી, અને આ મેચ દરમિયાન વિજય શંકરના મોઢા પર પંજાબના ફિલ્ડર નિકોલસ પૂરનનો એક થ્રૉ વાગ્યો હતો. તે રન લેવા માટે દોડી રહ્યો હતો અને હેલમેટ પણ ન હતુ પહેરેલુ.
સચિને આ ઘટનાનો વીડિયો શેર કરતા લખ્યું- રમત ઝડપી થઇ રહી છે, અને સુરક્ષિત પણ. તાજેતરમાં જ મે એક ઘટના જોઇ. જે ખુબ દર્દનાક હતી, ભલે તે સ્પિનર હોય કે ફાસ્ટર, બેટ્સમેનોને હેલમેટ વિના ક્રિઝ પર ના ઉતરવા દેવામાં આવે.
સચિનના ટ્વીટ બાદ સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાયેલી મેચમાં પણ આવી જ ઘટના જોવા મળી. મુંબઇની ઇનિંગના છેલ્લા બૉલ પર થ્રૉ સીધો ધવલ કુલકર્ણીના માથા પર વાગ્યો હતો. જોકે, ધવલે હેલમેટ પહેરેલુ હતુ તે કારણે તે ઇજાથી બચી ગયો હતો. મુંબઇ-હૈદરાબાદ વચ્ચેની મેચમાં એવુ શું બન્યુ કે સચિન ગભરાઇ ગયો, ને આઇસીસી પાસે કરી દીધી સુરક્ષાની માંગ, જાણો વિગતે
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલમાં બદલાશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11, વરુણ ચક્રવર્તીની જગ્યા લેશે આ ઓલરાઉન્ડર!
ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલમાં બદલાશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11, વરુણ ચક્રવર્તીની જગ્યા લેશે આ ઓલરાઉન્ડર!
કોણ છે ભારત સામે વિસ્ફોટક બેટિંગ કરનાર 22 વર્ષીય Jacob Bethell,જાણો IPL 2026 માં કઈ ટીમ વતી રમશે?
કોણ છે ભારત સામે વિસ્ફોટક બેટિંગ કરનાર 22 વર્ષીય Jacob Bethell,જાણો IPL 2026 માં કઈ ટીમ વતી રમશે?
T20 World Cup Final Ticket: ભારત-ન્યૂઝીલેન્ડ મેચની ટિકીટ કેટલા રૂપિયામાં મળી રહી છે ? જાણો ઓનલાઇન બુકિંગ ડિટેલ
T20 World Cup Final Ticket: ભારત-ન્યૂઝીલેન્ડ મેચની ટિકીટ કેટલા રૂપિયામાં મળી રહી છે ? જાણો ઓનલાઇન બુકિંગ ડિટેલ
IND vs NZ Weather Report: શું ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેની ફાઇનલમાં વરસાદ બનશે વિલન, જાણો કેવું રહેશે અમદાવાદનું તાપમાન?
IND vs NZ Weather Report: શું ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેની ફાઇનલમાં વરસાદ બનશે વિલન, જાણો કેવું રહેશે અમદાવાદનું તાપમાન?

વિડિઓઝ

Koli Samaj News : કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા!
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં બે સફળ ઓપરેશન
Ahmedabad News: બહારનું ખાવાના શોખિનો માટે ચેતવણી રૂપ સમાચાર
Junagadh News: ઉનામાં બે વર્ષથી ધમધમતી બોગસ કોલેજનો પર્દાફાશ થયો.
IPS Transfer : રાજ્યના 37 IPSની કરાઈ બદલી, રાજકોટ રેંજ આઈજી તરીકે નિર્લિપ્ત રાય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 
Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 
ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલમાં બદલાશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11, વરુણ ચક્રવર્તીની જગ્યા લેશે આ ઓલરાઉન્ડર!
ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલમાં બદલાશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11, વરુણ ચક્રવર્તીની જગ્યા લેશે આ ઓલરાઉન્ડર!
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
Embed widget