શોધખોળ કરો

મુંબઇ-હૈદરાબાદ વચ્ચેની મેચમાં એવુ શું બન્યુ કે સચિન ગભરાઇ ગયો, ને આઇસીસી પાસે કરી દીધી સુરક્ષાની માંગ, જાણો વિગતે

સચિને કહ્યું કે અધિકારીઓએ નક્કી કરવુ જોઇએ કે પ્રૉફેશનલ ક્રિકેટ રમનારો કોઇપણ બેટ્સમેન હેલમેટ વિના મેદાન પર ના ઉતરે. સચિને આ માંગ સીધી આઇસીસીને કરી દીધી છે

નવી દિલ્હીઃ દુનિયાના સૌથી મહાન ક્રિકેટર સચિન તેંદુલકર બેટ્સમેનોની સુરક્ષાને લઇને ચિંતિત થયા છે. સચિને પ્રૉફેશનલ ક્રિકેટ રમતા બેટ્સમેન માટે ફરજિયાત હેલમેટ પહેરવાની માંગ કરી છે. સચિને કહ્યું કે અધિકારીઓએ નક્કી કરવુ જોઇએ કે પ્રૉફેશનલ ક્રિકેટ રમનારો કોઇપણ બેટ્સમેન હેલમેટ વિના મેદાન પર ના ઉતરે. સચિને આ માંગ સીધી આઇસીસીને કરી દીધી છે. સચિને પોતાની કેરિયરમાં ક્યારેય વિના હેલમેટ પહેરને બેટિંગ નથી કરી, સચિને ટ્વીટ કરીને આઇપીએલની 13 સિઝનમાં 24 ઓક્ટોબરે બનેલી ઘટનાનો ઉલ્લેખ કર્યો, અને લખ્યુ- ખેલાડીઓની સુરક્ષા માટે જરૂરી છે કે બેટ્સમેનને કોઇપણ સ્થિતિમાં હેલમેટ વિના મેદાન પર ના ઉતરવા દેવામાં આવે. સચિને જે મેચનો ઉલ્લેખ કર્યો છે તે કિંગ્સ ઇલેવન પંજાબ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઇ હતી, અને આ મેચ દરમિયાન વિજય શંકરના મોઢા પર પંજાબના ફિલ્ડર નિકોલસ પૂરનનો એક થ્રૉ વાગ્યો હતો. તે રન લેવા માટે દોડી રહ્યો હતો અને હેલમેટ પણ ન હતુ પહેરેલુ.
સચિને આ ઘટનાનો વીડિયો શેર કરતા લખ્યું- રમત ઝડપી થઇ રહી છે, અને સુરક્ષિત પણ. તાજેતરમાં જ મે એક ઘટના જોઇ. જે ખુબ દર્દનાક હતી, ભલે તે સ્પિનર હોય કે ફાસ્ટર, બેટ્સમેનોને હેલમેટ વિના ક્રિઝ પર ના ઉતરવા દેવામાં આવે.
સચિનના ટ્વીટ બાદ સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાયેલી મેચમાં પણ આવી જ ઘટના જોવા મળી. મુંબઇની ઇનિંગના છેલ્લા બૉલ પર થ્રૉ સીધો ધવલ કુલકર્ણીના માથા પર વાગ્યો હતો. જોકે, ધવલે હેલમેટ પહેરેલુ હતુ તે કારણે તે ઇજાથી બચી ગયો હતો. મુંબઇ-હૈદરાબાદ વચ્ચેની મેચમાં એવુ શું બન્યુ કે સચિન ગભરાઇ ગયો, ને આઇસીસી પાસે કરી દીધી સુરક્ષાની માંગ, જાણો વિગતે
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
Embed widget