શોધખોળ કરો

રણજી ટ્રોફીની ફાઇનલમાં સરફરાઝ ખાનની શાનદાર સદી, ટેસ્ટ ટીમ માટે દાવેદારી કરી મજબૂત

રણજી ટ્રોફીની ફાઈનલ મેચ મુંબઈ અને મધ્યપ્રદેશ વચ્ચે રમાઈ રહી છે. બીજા દિવસે મુંબઈના વિસ્ફોટક બેટ્સમેન સરફરાઝ ખાને શાનદાર સદી ફટકારી હતી.

નવી દિલ્હી: રણજી ટ્રોફીની ફાઈનલ મેચ મુંબઈ અને મધ્યપ્રદેશ વચ્ચે રમાઈ રહી છે. બીજા દિવસે મુંબઈના વિસ્ફોટક બેટ્સમેન સરફરાઝ ખાને શાનદાર સદી ફટકારી હતી. સરફરાઝ ખાને 190 બોલમાં 12 ચોગ્ગાની મદદથી સદી ફટકારી હતી. સરફરાઝે આ સિઝનમાં 900થી વધુ રન બનાવ્યા છે. બીજા દિવસે રમત શરૂ થતાં જ ગૌરવ યાદવે શમ્સ મુલાનીને આઉટ કરીને મુંબઈને છઠ્ઠો ઝટકો આપ્યો હતો. જો કે સરફરાઝ પર આની કોઈ અસર થઈ નહોતી.

રણજી સિઝનમાં બીજી વખત 900થી વધુ રન બનાવ્યા

સરફરાઝ ખાને અગાઉ રણજી ટ્રોફી 2019-2020 સિઝનમાં 6 મેચમાં 928 રન બનાવ્યા હતા. આ સિઝનમાં પણ તેણે માત્ર છ મેચ રમી છે. સરફરાઝ ખાન પાસે એક સિઝનમાં 1000 રન પૂરા કરવાની તક છે. મુંબઈ માટે માત્ર શ્રેયસ ઐય્યર (1321 રન), વસિમ જાફર (1260 રન), અજિંક્ય રહાણે (1089) અને રૂસી મોદી (1008) એક સિઝનમાં એક હજારથી વધુ રન ફટકારી ચૂક્યા છે.

રણજીમાં બે વખત 900 પ્લસનો આંકડો પાર કરનાર માત્ર ત્રીજો બેટ્સમેન

સરફરાઝ ખાન રણજી ટ્રોફીમાં બે અલગ-અલગ સિઝનમાં 900થી વધુ રન બનાવનાર ત્રીજો બેટ્સમેન છે. મુંબઈ તરફથી આ સિદ્ધિ હાંસલ કરનાર તે પ્રથમ ખેલાડી છે. અજય શર્માએ રણજી ટ્રોફીના 88 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર આ સિદ્ધિ હાંસલ કરી હતી. અજય શર્માએ 1991-92ની રણજી સિઝનમાં 993 રન અને 1996-7 સિઝનમાં 1033 રન બનાવ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
અભિષેક શર્મા સતત ફ્લોપ છતાં ઇન, સંજુ સેમસન આઉટ! ટીમ ઈન્ડિયાના સિલેક્શન પર સવાલ
અભિષેક શર્મા સતત ફ્લોપ છતાં ઇન, સંજુ સેમસન આઉટ! ટીમ ઈન્ડિયાના સિલેક્શન પર સવાલ
શ્રેયસ અય્યર સહિત બહાર થશે 14 ખેલાડીઓ, જાણો ક્યારે રમાશે ભારતની આગામી સિરીઝ?
શ્રેયસ અય્યર સહિત બહાર થશે 14 ખેલાડીઓ, જાણો ક્યારે રમાશે ભારતની આગામી સિરીઝ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ
Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ
Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
Guru Purnima: ગુરૂ પૂર્ણિમાના અવસરે કરો આ સિદ્ધ ઉપાય, ગુરૂ દોષ દૂર થવાની સાથે વ્યાપાર કરિયરમાં મળશે સફળ
Guru Purnima: ગુરૂ પૂર્ણિમાના અવસરે કરો આ સિદ્ધ ઉપાય, ગુરૂ દોષ દૂર થવાની સાથે વ્યાપાર કરિયરમાં મળશે સફળતા
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
Whatsappએ શરૂ કરી વેબ આધારિત કોલિંગ, કૉલને ટ્રાન્સફર કરી શકશો
Whatsappએ શરૂ કરી વેબ આધારિત કોલિંગ, કૉલને ટ્રાન્સફર કરી શકશો
Embed widget