શોધખોળ કરો

કોહલીને વન-ડે ટીમના કેપ્ટનપદેથી કાઢી મૂકવાનો નિર્ણય કોણે લીધો ? BCCI પ્રમુખ ગાંગુલીએ કર્યો મોટો ધડાકો

ભારતીય વન ડે ટીમના કેપ્ટન તરીકે વિરાટ કોહલીની હકાલપટ્ટી કરાતાં કોહલીના ચાહકો નારાજ છે.

નવી, દિલ્લીઃ ભારતીય વન ડે ટીમના કેપ્ટન તરીકે વિરાટ કોહલીની હકાલપટ્ટી કરાતાં કોહલીના ચાહકો નારાજ છે. આ નિર્ણયને કારણે બીસીસીઆઇના પ્રમુખ સૌરવ ગાંગુલીએ કોહલીના  કેટલાક ક્રિકેટ ચાહકોની ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. ગુલીએ આ મુદ્દે ખુલાસો કરતાં કહ્યું છે કે, કોહલીને વન ડે કેપ્ટન તરીકે દૂર કરીને રોહિત શર્માને આ જવાબદારી સોંપવાનો નિર્ણય પોતાનો કે બીજા કોઈના એકલાનો નથી પણ રાષ્ટ્રીય પસંદગીકારો અને બીસીસીઆઇએ ભેગા મળીને લીધો છે.

કોહલીએ ટી-20 ટીમની કેપ્ટન્સી સ્વેચ્છાએ છોડી દીધી હતી. એ પછી તેને વન ડે કેપ્ટન તરીકે પણ દૂર કરવામાં આવશે તેવી અટકળો ચાલી રહી હતી. આ અટકળ સાચી પડી છે અને ભારતીય વન ડે ટીમના કેપ્ટન તરીકે વિરાટ કોહલીની હકાલપટ્ટી કરાઈ છે. એક મીડિયા રિપોર્ટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે કે, બીસીસીઆઇએ કોહલીને સ્વેચ્છાએ વન ડે કેપ્ટન્સી છોડી દેવા માટે જણાવી દીધું હતુ અને આ માટે તેને બે દિવસનો સમય પણ આપવામાં આવ્યો હતો. જો કે કોહલી વન ડે કેપ્ટન્સી છોડવા તૈયાર નહતો અને આ જ કારણે બીસીસીઆઇએ રોહિત શર્માને વન ડે ટીમનો કેપ્ટન જાહેર કરીને કોહલીને રવાના કરી દીધો હતો.

છેલ્લા કેટલાક સમયથી બીસીસીઆઇ અને કોહલીના સંબંધો બગડ્યા છે.  કોહલીએ ટી-20 વર્લ્ડ કપ પૂરો થાય એ સાથે તેની સાથે ટી-20ના કેપ્ટનપદેથી વિદાય લેવાની જાહેરાત કરી દીધી હતી. કોહલીના માનીતા એવા કોચ રવિ શાસ્ત્રીની ટર્મ પણ ટી-20૦ વર્લ્ડ કપ સાથે પૂર્ણ થઈ હતી. બીસીસીઆઈએ ટી-૨૦ વર્લ્ડ કપની ટીમના મેન્ટર તરીકે ધોનીનું નામ જાહેર કરીને આશ્ચર્ય સર્જ્યું હતું. જો કે ટી-૨20 વર્લ્ડ કપમાં ભારતનો પાકિસ્તાન સામે નાલેશીભર્યો પરાજય થયો હતો અને આખરે ટીમ ઈન્ડિયા સુપર-10માંથી જ બહાર ફેંકાઈ હતી.

હવે 2023માં વન ડેનો વર્લ્ડ કપ ભારતની ભૂમિ પર રમાવાનો છે. આ વર્લ્ડ કપમાં કેપ્ટન્સી કરવાની કોહલીની ઈચ્છા હતી પણ બીસીસીઆઇ અને પસંદગી સમિતિએ ટીમ ઈન્ડિયા માટે અલગ આયોજન કરી રાખ્યું હતુ. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Embed widget