શોધખોળ કરો

Suryakumar Yadav: ટી20મા સૂર્યકુમારે રચ્યો વધુ એક ઈતિહાસ, વિરાટ કોહલીને છોડ્યો પાછળ

Most Sixes For India In T20 Format: સૂર્યકુમાર યાદવે આફ્રિકા સામેની ત્રીજી T20 મેચમાં ફરી અડધી સદી ફટકારી છે. આ ઉપરાંત, સૂર્યકુમાર યાદવ ભારત માટે T20 ફોર્મેટમાં સૌથી વધુ સિક્સર ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયો છે.

Most Sixes For India In T20 Format: સૂર્યકુમાર યાદવે આફ્રિકા સામેની ત્રીજી T20 મેચમાં ફરી અડધી સદી ફટકારી છે. આ ઉપરાંત, સૂર્યકુમાર યાદવ ભારત માટે T20 ફોર્મેટમાં સૌથી વધુ સિક્સર ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. સૂર્યકુમાર યાદવે વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે. જો કે રોહિત શર્મા ટોપ પર યથાવત છે. ટીમ ઈન્ડિયા માટે રોહિત શર્માએ સૌથી વધુ સિક્સ ફટકારી છે. અત્યાર સુધી સૂર્યકુમાર યાદવે ઈન્ટરનેશનલ ટી20 મેચમાં 123 સિક્સર ફટકારી છે. તે જ સમયે, આ યાદીમાં ત્રીજા સ્થાને રહેલા વિરાટ કોહલીના નામે 117 છગ્ગા છે. રોહિત શર્માએ 182 સિક્સ ફટકારી છે.

 

આંતરરાષ્ટ્રીય T20 મેચોમાં સૂર્યકુમાર યાદવની ચોથી સદી

સૂર્યકુમાર યાદવે દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી T20 મેચમાં તોફાની સદી ફટકારી હતી. સૂર્યકુમાર યાદવે 56 બોલમાં 100 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાના કેપ્ટને પોતાની ઈનિંગમાં 7 ફોર અને 8 સિક્સર ફટકારી હતી. સૂર્યકુમાર યાદવની આંતરરાષ્ટ્રીય T20 કારકિર્દીની આ ચોથી સદી છે. સૂર્યકુમાર યાદવ સિવાય રોહિત શર્મા અને ગ્લેન મેક્સવેલે ઈન્ટરનેશનલ ટી20 મેચોમાં 4 વખત સદીનો આંકડો પાર કર્યો છે.

ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 202 રનનો ટાર્ગેટ આપ્યો હતો

તે જ સમયે, દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી T20 મેચમાં ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 201 રન બનાવ્યા હતા. આ રીતે દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 202 રનનો ટાર્ગેટ છે. 29 રનમાં સતત બે વિકેટ ગુમાવ્યા બાદ ઓપનર યશસ્વી જયસ્વાલ અને કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટીમ ઈન્ડિયાના સ્કોરને 100ની પાર પહોંચાડ્યો હતો. બંનેએ ત્રીજી વિકેટ માટે 116 રનની ભાગીદારી કરી હતી. સમાચાર લખાય છે ત્યાં સુધી દક્ષિણ આફ્રિકાનો સ્કોર 2 ઓવર પછી 1 વિકેટે 14 રન છે. દક્ષિણ આફ્રિકા તરફથી રીઝા હેનરિક્સ અને સુકાની એડન માર્કરામ ક્રિઝ પર છે. મેથ્યુ બ્રિટ્ઝકે 3 બોલમાં 4 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. મેથ્યુ બ્રેત્ઝકેને મુકેશ કુમારે આઉટ કર્યો હતો.

સાઉથ આફ્રિકાની પ્લેઇંગ-11

એડન માર્કરમ (કેપ્ટન), રીઝા હેન્ડ્રીક્સ, મેથ્યુ બ્રેટ્ઝકી, હેનરિક ક્લાસેન(વિકેટકીપર), ડેવિડ મિલર, ડોનોવન ફરેરા, એન્ડીલે ફેહલુકવાયો, કેશવ મહારાજ, લિઝાદ વિલિયમ્સ, તબરેઝ શમ્સી અને નંદ્રે બર્ગર

ભારતનીપ્લેઇંગ-11

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ અને મુકેશ કુમાર.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પોઇચા નજીક  નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત  સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
પોઇચા નજીક નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ
Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ
Gujarat Agriculture News: કમોસમી વરસાદથી ઉનાળુ પાકને નુકસાન, વળતર ચૂકવવા માંગ
Gujarat Agriculture News: કમોસમી વરસાદથી ઉનાળુ પાકને નુકસાન, વળતર ચૂકવવા માંગ
Char Dham Yatra: શું ચારધામ યાત્રા દરમિયાન મોત થવા પર મળે છે વળતર, જાણો શું હોય છે પ્રોસેસ?
Char Dham Yatra: શું ચારધામ યાત્રા દરમિયાન મોત થવા પર મળે છે વળતર, જાણો શું હોય છે પ્રોસેસ?
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Chhota Udepur । છોટા ઉદેપુરમાં સવારથી વરસ્યો છુટોછવાયો વરસાદAhmedabad News । અમદાવાદના સાણંદ APMCમાં ભારે પવન સાથે વરસાદથી પલળ્યો પાકSurat News । સુરતના ઓલપાડ તાલુકામાં પવન સાથે વરસાદથી પાકને નુકસાનSouth Gujarat । દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી પાકને વ્યાપક નુકસાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પોઇચા નજીક  નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત  સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
પોઇચા નજીક નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ
Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ
Gujarat Agriculture News: કમોસમી વરસાદથી ઉનાળુ પાકને નુકસાન, વળતર ચૂકવવા માંગ
Gujarat Agriculture News: કમોસમી વરસાદથી ઉનાળુ પાકને નુકસાન, વળતર ચૂકવવા માંગ
Char Dham Yatra: શું ચારધામ યાત્રા દરમિયાન મોત થવા પર મળે છે વળતર, જાણો શું હોય છે પ્રોસેસ?
Char Dham Yatra: શું ચારધામ યાત્રા દરમિયાન મોત થવા પર મળે છે વળતર, જાણો શું હોય છે પ્રોસેસ?
વિદ્યાર્થીઓ માટે કેટલું જરૂરી છે 'વન નેશન વન સ્ટુડન્ટ' આઇડી, કેવી રીતે કરશો અરજી?
વિદ્યાર્થીઓ માટે કેટલું જરૂરી છે 'વન નેશન વન સ્ટુડન્ટ' આઇડી, કેવી રીતે કરશો અરજી?
LSG માલિકના ઘરે ડિનર પાર્ટીમાં પહોંચ્યો કેએલ રાહુલ, સંજીવ ગોયનકાએ લગાવ્યો ગળે
LSG માલિકના ઘરે ડિનર પાર્ટીમાં પહોંચ્યો કેએલ રાહુલ, સંજીવ ગોયનકાએ લગાવ્યો ગળે
Supreme Court News: PM મોદીના કથિત 'હેટ સ્પીચ' વિરુદ્ધની અરજી SCએ ફગાવી, EC સમક્ષ જવાના આપ્યા નિર્દેશ
Supreme Court News: PM મોદીના કથિત 'હેટ સ્પીચ' વિરુદ્ધની અરજી SCએ ફગાવી, EC સમક્ષ જવાના આપ્યા નિર્દેશ
Farmers: જૂનાગઢમાં કેસર કેરીના પાકને મોટાપાયે નુકસાન, તાત્કાલિક સહાય ચૂકવવા ખેડૂતોની માંગ
Farmers: જૂનાગઢમાં કેસર કેરીના પાકને મોટાપાયે નુકસાન, તાત્કાલિક સહાય ચૂકવવા ખેડૂતોની માંગ
Embed widget