શોધખોળ કરો

T20 World Cup 2022: ટોસ થતાં જ ખબર પડી જશે કે સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ જીતશે કે ભારત, જાણો કઈ રીતે...

ટી20 વર્લ્ડ કપ 2022 માટે નોક આઉટ મેચ 9 નવેમ્બરથી શરુ થઈ રહી છે. વર્લ્ડ કપની સેમિફાઈનલની પ્રથમ મેચ પાકિસ્તાન અને ન્યુઝિલેન્ડ વચ્ચે 9 નવેમ્બરના રોજ રમાશે.

T20 World Cup 2022: ટી20 વર્લ્ડ કપ 2022 માટે નોક આઉટ મેચ 9 નવેમ્બરથી શરુ થઈ રહી છે. વર્લ્ડ કપની સેમિફાઈનલની પ્રથમ મેચ પાકિસ્તાન અને ન્યુઝિલેન્ડ વચ્ચે 9 નવેમ્બરના રોજ રમાશે. તો બીજી સેમિફાઈનલ મેચ 10 નવેમ્બરના રોજ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે એડિલેડ ઓવલ સ્ટેડિયમમાં રમાશે. ત્યારે અમે તમને જણાવી રહ્યા છીએ એડિલેડ ઓવેલ સ્ટેડિયમ સાથે જોડાયેલું રસપ્રદ તથ્ય જેનાથી ટોસ થતાં જ ખબર પડશે કે મેચ કઈ ટીમ જીતી શકે છે.

T20I મેચ માટે આવો રહ્યો છે એડિલેડ ઓવલ મેદાનનો ઈતિહાસઃ

ઓસ્ટ્રેલિયાના જાણીતા એડિલેડ ઓવલ સ્ટેડિયમમાં અત્યાર સુધી રમાયેલી આંતરરાષ્ટ્રીય ટી20 મેચોના પરિણામ અને ટોસ સાથે એક જોડાણ રહ્યું છે. જે મુજબ આ મેદાન પર જે ટીમ ટોસ જીતે છે તે ટીમ મેચ હારી જાય છે. અત્યાર સુધી એડિલેડ ઓવલ સ્ટેડિયમમાં કુલ 11 ટી20 આંતરરાષ્ટ્રીય મેચો રમાઈ છે. જેમાંથી તમામ 11 મેચો ટોસ હારનાર ટીમ જીતી છે. જેથી કહી શકાય છે કે, આ મેદાન પર જે ટીમ ટોસ જીતે છે તેની હાર થવાની પુરી શક્યતા છે. તેથી હાલ તો ભારતીય ક્રિકેટ ફેન્સ ટીમ ઈન્ડિયા ટોસ હારી જાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે. 

નૉકઆઉટ મેચમાં ઇંગ્લેન્ડ સામે ભારત

સૌથી પહેલા 1987માં રમાયેલી 50 ઓવરના વર્લ્ડકપ બાદ આ પહેલીવાર બન્યુ છે, કે જ્યારે ટીમ ઇન્ડિયા કોઇ આઇસીસી ટૂર્નામેન્ટમાં નૉકઆઉટ મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાઇ રહી છે. 1987માં ઇંગ્લેન્ડે 35 રનોથી જીત હાંસલ કરી હતી. જોકે, અત્યારે બન્ને ટીમોમાં મોટા ફેરફારો થઇ ગયા છે, અને મનોવૈજ્ઞાનિક રીતે બન્નેના ખેલાડીઓ પણ જુદી જુદી અસર નીચે છે. જાણો એડિલેડની પીચ અને બન્ને ટીમોના આંકડા વિશે........ 

કેવી છે એડિલેડની પીચ?
પીચ રિપોર્ટ અનુસાર, જે એડિલેડમાં ભારત અને ઇંગ્લેન્ડ ટકરાવવાના છે, ત્યાંની પીચ બેટિંગ માટે ખુબ જ સારી છે, ભારત આ મેદાન પર નેધરલેન્ડ્સને હરાવી ચૂક્યુ છે. અહીં પહેલી બેટિંગ કરનારી ટીમ 180+ સ્કૉર કરી શકે છે, ભારતે નેધરલેન્ડ્સ સામે 184 રનનો સ્કૉર કર્યો હતો. ખાસ વાત છે કે, મેદાનની સ્ક્વેર બાઉન્ડ્રી ખુબ નાની છે, એટલા માટે બૉલરોને લેન્થનું ધ્યાન રાખવુ પડશે, ફિલ્ડિંગની પ્લેસમેન્ટ પણ ખુબ મહત્વની રહેશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Embed widget